રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ શકે અને કોઈના બદલે કોઈ મુસાફરી ન કરી શકે તે માટે આધાર નંબર ફરજિયાત બનાવાશે. તેના વગર ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે. રેલવેએ સિનિયર સિટિઝનને ક્ધસેશન મેળવવા માટે આધાર નંબર ૧ એપ્રિલથી ફરજિયાત કરી દીધો છે. આ માટે ત્રણ મહિનાનું ટ્રાયલ રન હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમામ મુસાફરો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દેવાશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે વર્ષ ૨૦૧૭-૧૮ માટે નવો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો