Browsing: Dharmik News

પવિત્ર શ્રાવણમાસમાં શિવજીની પૂજા-અર્ચના અને તેમની વાતો સાંભળવાથી પુણ્ય મળે છે તેવું તો સાંભળ્યું હશે તો આવો આજે અમે તમને શિવજીના એવા મંદિરની વાત વિશે જણાવીશું…

એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ એકાદશી ને કઈ એકાદશી કહેવામાં આવે છે , આ એકાદશી નો મહિમા મને વિગતે કહી…

રક્ષાબંધન દિવસએ ભાઇ-બહેન માટે ખાસ તહેવાર ગણવામાં આવે છે. તેમજ આ વર્ષેે ભાઇ-બેનનો આ તહેવાર શ્રાવણના સોમવારે ૭ ઓગષ્ટેએ આવી રહ્યું છે. આ વખતે આ તહેવાર…

શ્રાવણ માસમાં ભગવાન શિવના દરેક મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. પરંતુ શિવજીની પૂજા ભારતમાં જ નહી પરંતુ વિશ્ર્વભરમાં જ્યાં પણ શિવજીનું મંદિર છે ત્યાં શિવભક્તો…

શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે…

પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે રાજકોટ શહેરનાં નાના મોટા શિવાલયોમાં ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શિવમંદીરોમાં શિવભકતોની…

રાજકોટ શહેરના જામનગર રોડ નજીક ભોમેશ્વર પ્લોટમાં આવેલું ભોમેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભ ગૃહ લગભગ એક માળનું હોવાથી આ મંદિરને ભોમેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.ભાવિક ભક્તો…

ઘર તથા કરિયર માં લાવશે સમૃદ્ધિધ ઘોડાનો આ ફોટો….. ફેંગસુઇ મુજબ માનવામા આવે છે કે ઘરમાં ઘોડાનો ફોટો કે શો-પીસ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. ફેંગશુઇ…

કચ્છની ભાતીગળ ભવ્યતાનું વર્ણન તેમજ આ સ્થળ પર પ્રવાસ કરી ગયેલા ચીની મુસાફર હ્યું-એન-ત્સંગ ઇસુના સાતમાં સૌકામાં કર્યું છે , આ પૌરાણિક ધામ કોટેશ્વર કચ્છના બંદરોના…