Browsing: Dharmik News

કચ્છની ભાતીગળ ભવ્યતાનું વર્ણન તેમજ આ સ્થળ પર પ્રવાસ કરી ગયેલા ચીની મુસાફર હ્યું-એન-ત્સંગ ઇસુના સાતમાં સૌકામાં કર્યું છે , આ પૌરાણિક ધામ કોટેશ્વર કચ્છના બંદરોના…

ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ અને મહાદેવ સોમનાથ બિરાજમાન થયા ઘેલા સોમનાથના નામે.…

અનંત પાપોથી જીવને જયાં વિશ્રામ મળે એ શિવ શિવ શબ્દમાં જ સફળ સંસારની સુખાકારી સમાયેલી છે. શિવ એટલે ‘કલ્યાણ’ સદા સર્વદા સર્વેનું કલ્યાણ કરે એનું નામ…

ગીરનાર રોડ પર અશોક શિલાલેખની સાથે જ દ્રવ્યેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ ટબુકી વાવ છે.આ સ્થળ એટલે જોગણીયા ડુંગરની તળેટી, જોગણીયા ડુંગરમાં…

|| મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ ર્જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનેન: || આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનો ખાસ મહત્વ છે, પણ ભક્તો રાહ જોતા હોય છે શ્રાવણ…

શ્રાવણ માસનું મહત્વ શિવભક્તો માટે સૌથી વધારે હોય છે. તેમજ શ્રાવણ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણમાસના પ્રારંભ સાથે જ એક…

પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે ‘શીવધામ’ રેસકોર્સ ખાતે ભાવિકો ઉમટયા: સંખ્યાબંધ લોકોએ લીધો દર્શનનો લાભ રાજકોટના રેસકોર્ષ ખાતે ટીમ ઈન્દ્રનીલ ફોર યૂ દ્વારા આયોજીત શીવ ઉત્સવમાં ગઈકાલે…

હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા…

ભારત સરકારના કેન્દ્રિય હિન્દી સંસ્થાન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં ભકિત આંદોલન વિષયક વ્યાખ્યાન અપાયું ભારત સરકાર સંચાલીત કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગા અને ગાર્ડી રિસર્ચ ઇન્સિટયુટ ફોર ડાયસ્પોરા…