Browsing: Dharmik News

– પૌરાણિક કથાઓ અનુસાર કૈલાશ પર્વત શિવ-શંભુનું ધામ મનાય છે. તમે કદાચ જાણતા હશો કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા તેવો ઉલ્લેખ…

ભારત દેશમાં અનેક પ્રકારની સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અહીં અનેક માન્યતાઓ રીત રીવાજો અને ધર્મો જોવા મળે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તમને જાત-જાતની માન્યતાઓ…

૧- મેષ :- આજે સંભાળીને ડગલ ભરવાની ગણેશજી સલાહ આપે છે તમારી આસપાસના લોકો સાથે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ધ્યાન રાખવુ. શારિરીક અને માનસિક રીતે…

આજે શ્રાવણ મહિનાને અંતિમ દિવસ છે અને શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર છે. અને તેની સાથે જ આજે સોમવતી અમાસનો સંયોગ પણ છે. આજે અતિંમ સોમવાર…

સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પૂ.ભાનુબાઈ મ.સ.ના સાંનિધ્યે જપ-તપ અને આરાધનાના વિવિધ આયોજનો: પૂજય સાધ્વીજીઓની વ્યાખ્યાન માળાનો લાભ લેવા જૈન શ્રાવકો-શ્રાવિકાઓની ભીડ જામી સ્થાનકવાસી તેમજ દેરાવાસી જૈન…

હિન્દુ ધર્મમાં પુજાનું એક આગવુ સ્થાન ધરાવે છે તેમજ માન્યતા મુજબ રોજ પૂજા કરવાથી પ્રસન્ન રહે છે અને આપણને આર્શિવાદ આપે છે. સાથે જ પુજા કરવાથી…

વૈશ્ર્વિક મંદિએ વિશ્ર્વની મહાસત્તાઓનો પાયા હચમચાવી નાખ્યાં હતા ત્યારે ઇસ્લામનું પવિત્ર યાત્રાધામ એવું મક્કા મદિનાં જ્યાં આવ્યું છે. ત્યાં સાઉદીમાં પણ આ મંદીની અસર જોવા મળી…

મહાસતીજીઓના સાંનિઘ્યે ભવ્ય ભાવવિશુઘ્ધિ, પ્રવચન માળા, સમુહ પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: આગમ આધારિત પાત્રોના પ્રસંગોનું દ્રશ્યાંકન કરાવતી આર્ટ ગેલેરીનું વિશેષ આયોજન જૈન ધર્મનું અષ્ટ દિવસીય…

માસિક ધર્મ એક સ્ત્રીની ઓળખ છે તે તેને પૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. પરંતુ આપણા સમાજમાં મહિલાને માસિક ધર્મ આવે છે ત્યારે તેને પવિત્ર કાર્યોમાં ધર્મ…

આજથી દેરાવાસી અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ: દેરાસરો તથા ઉપાશ્રયોમાં નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: જિનલયો પૂજન-અર્ચન કરનારા ભાવિકોથી…