Browsing: Dharmik News

દ્વારકાધીશ મંદિરમાં આજે  રાધાષ્ઠમીમાં ભગવાન દ્વારિકાધીશ રાધામય બન્યા છે દ્વારકાધીશ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે.…

શનિદેવને શનિવારના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે: મંદ અર્થાત્ ધીમી ગતિ સૂર્યની…

રાધાકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીનો અલૌકિક પ્રેમ છે . પ્રેમનું સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે જ રાધાકૃષ્ણ. રાધા વગર શ્યામ અધૂરા અને શ્યામ વગર રાધા.…

તા. ૨૩.૯.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ આઠમ, મૂળ  નક્ષત્ર, સૌભાગ્ય  યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની…

સનાતન ધર્મમાં મહાલક્ષ્મી વ્રતનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાલક્ષ્મી વ્રતનું પાલન કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર વર્ષે ભાદ્રપદ શુક્લ…

શુક્રવાર દેવી લક્ષ્મી, સંપત્તિની દેવી અને સંતોષી માતાને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મી અને સંતોષી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને…

બૃહસ્પતિ, “પવિત્ર વાણીના ભગવાન” વૈદિક પૌરાણિક કથાઓમાં કહેવાયા છે .  દેવતાઓના ઉપદેશક, પવિત્ર શાણપણ, આભૂષણો, સ્તોત્રો અને સંસ્કારોના માસ્ટર અને ટાઇટન્સ અથવા અસુરો સામેના યુદ્ધમાં…

તા. ૨૧.૯.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ છઠ, અનુરાધા  નક્ષત્ર, પ્રીતિ  યોગ, ગર  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય ) રહેશે. મેષ (અ,લ,ઈ) :…