Browsing: Dharmik News

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવી છે…  સોમનાથમાં આવેલા સૌપ્રથમ જ્યોતિર્લીંગનું માહત્મ કઈક વિશેષ છે અને શ્રવણ માસમાં ભગવાન શિવનું અનેરું મહત્વ છે. તેવા…

ભાવિભકતો ભાવ વિભોર   આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે  પ્રથમ દિવસે શિવાલયોમાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે .  સુરતના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં…

ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ શ્રાવણ માસને શિવભક્તિ માટે પરમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.ગુજરાતભરના તમામ જાણીતાં મહાદેવ મંદિરો પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે.રાજકોટના ગ્રામ દેવતા તરીકે ઓળખાતા…

છોટી કાશીના શિવાલયો રંગોથી થયા ઝળહળીત  છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસ ના પ્રારંભની પૂર્વ સંધ્યાએ…

તા. ૧૭.૮.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ એકમ, નક્ષત્ર: મઘા, યોગ: પરિઘ, કરણ: બાલવ. આજે  જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ)  રહેશે. મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ…

બાર જ્યોતિર્લીંગમાનું પ્રથમ જ્યોતિર્લીંગ એટલે સોમનાથ મહાદેવ …. શ્રાવણ માસની આજથી  શરૂઆત થઈ છે ત્યારે સોમનાથ મહાદેવે  પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે.  મહાદેવને બિલીપત્ર અને ફૂલનો…

શિવભક્તો સતત એક મહિનો શિવભક્તિમાં થશે લીન: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નયનરમ્ય શ્રૃંગાર દર્શન આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર: 15મી સપ્ટેમ્બરે શ્રાવણનું સમાપન…

તા. ૧૬.૮.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ અમાસ, નક્ષત્ર: આશ્લેષા, યોગ: વરિયાન, કરણ: કિંસ્તુઘ્ન આજે સાંજે ૪.૫૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ…

તા. ૧૫.૮.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ ચતુર્દશી, પુષ્ય નક્ષત્ર, વ્યતિપાત યોગ, ચતુષ્પાદ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે. મેષ (અ,લ,ઈ) : નાની…