Browsing: Dharmik News

તા. ૨.૪.૨૦૨૩ રવિવાર સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ બારસ નક્ષત્ર મઘા યોગ શૂળ કરણ બવ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય…

અગાઉ લખ્યા મુજબ ગુરુના મેષ ભ્રમણ પહેલા જ ધાર્મિક બાબતોમાં ખટરાગના બનાવ સામે આવી રહ્યા છે અને પાકિસ્તાનમાં પણ અત્રે લખ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ બની…

જેમ જેમ ૨૨ એપ્રિલ નજીક આવતી જાય છે તેમ તેમ ગોચરમાં થનારા ચાંડાલયોગની ચર્ચા વેગ પકડતી જાય છે. લોકો પોતાની જન્મકુંડળી અને રાશિ મુજબ આ યોગ…

૨૨ એપ્રિલથી ગુરુ અને રાહુનો ચાંડાલયોગ શરુ થાય છે નાડીશાસ્ત્રોમાં ગુરુને જીવ કહ્યો છે. ગુરુ સાત્વિક ગ્રહ છે જ્યારે છાયાગ્રહ રાહુ તામસિક ગુણ ધરાવે છે એટલે…

તા. ૧.૪.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ અગિયારસ, કામદા એકાદશી, નક્ષત્ર: આશ્લેષા યોગ: દ્યુતિ કરણ: વણિજ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ   કર્ક (ડ,હ) રહેશે. મેષ (અ,લ,ઈ) :…

આગામી દિવસોમાં એપ્રિલથી ઓક્ટોબરમાં ગોચર ગ્રહોમાં ગુરુ રાહુ યુતિના કારણે ચાંડાલ યોગ થવા જઈ રહ્યો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ…

તા. ૩૧.૩.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ દશમ, નક્ષત્ર: પુષ્ય યોગ: સુકર્મા કરણ: તૈતિલ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે. મેષ (અ,લ,ઈ): નાની નાની ખુશી પ્રાપ્ત…

આજે ગુરુવાર અને રામનવમી અને નવમું નોરતું છે. નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. કળિયુગમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેમાં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે.…

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું,…

તા. ૩૦.૩.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ નોમ, રામ નવમી, નક્ષત્ર: પુનર્વસુ   યોગ: અતિગંડ    કરણ: બાલવ આજે સાંજે ૪.૧૬ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ)…