Browsing: Dharmik News

છઠા નવરાત્રમાં માં કાત્યાયનીની આરાધના  થાય છે, આજના દિવસને સૂર્ય ષષ્ટિ કે સ્કંદ છઠ પણ કહેવામાં આવે છે, આ દિવસે માં દુર્ગાનાં  સ્વરૂપ માં કાત્યાયનીની પૂજા…

તા. ૨૭.૩.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ છઠ, નક્ષત્ર: રોહિણી યોગ: આયુષ્ય કરણ: ગર આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત…

પાંચમા નવરાત્રી માં માં સ્કંદમાતાની આરાધના થાય છે. સ્કન્દએ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે.. અને સ્કંદ…

તા. ૨૬.૩.૨૦૨૩ રવિવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ પાંચમ, નક્ષત્ર: કૃતિકા યોગ: પ્રીતિ કરણ: કૌલવ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી…

આજ રોજ ચોથું નોરતું છે અને ચોથા નોરતે વિશ્વ નિર્માણના રહસ્યો સમજાવતી શક્તિ માં કુષ્માન્ડાની આરાધના થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ,…

તા. ૨૫.૩.૨૦૨૩ શનિવાર સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ ચોથ નક્ષત્ર: ભરણી    યોગ: વિષ્કુમ્ભ કરણ:બવ   આજે સાંજે ૭.૨૭ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)…

આજથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. મુસ્લિમ સમુદાય રમઝાન માસને સૌથી પવિત્ર માને છે. ફારસી ભાષામાં ઉપવાસને રોઝા કહે છે. આ પવિત્ર માસની શરૂઆત ચંદ્રના…

આજ રોજ શુક્રવારને ત્રીજું નોરતું છે, ગૌરી તૃતીયા છે અને ત્રીજા નવરાત્રી માં માંચંદ્રઘંટા ની સાધના થાય છે. માતાનું આ સ્વરૂપ મનને શાંતિ આપનારું છે. ચંદ્રઘંટાનું…

તા. ૨૪.૩.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ ત્રીજ, નક્ષત્ર: અશ્વિની   યોગ: વૈદ્યુતિ   કરણ: વણિજ   આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ):…

આયંબિલ ઓળી દરમિયાન ત્રિરંગી સામાયિક અને વ્યાખ્યાન, આયંબીલ વિધિ જેવા વિવિધ કાર્યક્રમો ચૈત્ર મહિનાનો પ્રારંભ થતાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને વ્રતનો શરુ થાય છે.…