Browsing: Dharmik News

આજ રોજ શુક્રવારને ત્રીજું નોરતું છે, ગૌરી તૃતીયા છે અને ત્રીજા નવરાત્રી માં માંચંદ્રઘંટા ની સાધના થાય છે. માતાનું આ સ્વરૂપ મનને શાંતિ આપનારું છે. ચંદ્રઘંટાનું…

તા. ૨૪.૩.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ ત્રીજ, નક્ષત્ર: અશ્વિની   યોગ: વૈદ્યુતિ   કરણ: વણિજ   આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ):…

આયંબિલ ઓળી દરમિયાન ત્રિરંગી સામાયિક અને વ્યાખ્યાન, આયંબીલ વિધિ જેવા વિવિધ કાર્યક્રમો ચૈત્ર મહિનાનો પ્રારંભ થતાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને વ્રતનો શરુ થાય છે.…

હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીરામ, જૈનોના 24 મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી અને કલિયુગના દેવતા શ્રી હનુમાનજી ભગવાન ની જન્મ જયંતી…

આજ રોજ બીજું નવરાત્રી  છે બીજા નવરાત્રી માં માં બ્રહ્મચારિણીની સાધના કરવામાં આવે છે. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું…

તા. ૨૩.૩.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ બીજ, નક્ષત્ર: રેવતી    યોગ: ઐંદ્ર કરણ: બાલવ   આજે બપોરે ૨.૦૯ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ…

આયંબિલ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને વિગય રહિત એટલે કે તેલ,ઘી,દુધ,દહીં, ગોળ,સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય…

આજ રોજ બુધવાર અને ૨૨ માર્ચથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઇ રહી છે. આજરોજ પહેલું નોરતું છે પહેલા નોરતે માં શૈલપુત્રીની સાધના થાય છે. ગોચર ગ્રહોની વાત…

તા. ૨૨.૩.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ એકમ નક્ષત્ર: ઉત્તરાભાદ્રપદા   યોગ: શુક્લ   કરણ: કિંસ્તુઘ્ન   આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) રહેશે. મેષ (અ,લ,ઈ): વિદ્યાર્થીવર્ગે…

આવતીકાલે ૨૨ માર્ચ ૨૦૨૩ અને બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે શારદીય નવરાત્રીમાં ઉત્સાહ ઉમંગ સાથે ભક્તિમાં ડૂબવાનું હોય છે જયારે ચૈત્રી નવરાત્રીએ સાધના માર્ગની…