Browsing: Krishna Janmashtami

નાગ પંચમિને એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે, જેમાં હિન્દુઓ નાગ અથવા તેમની મૂર્તિઓની પૂજા કરે છે. નાગ પંચમી હિન્દુનો એક મુખ્ય તહેવાર છે. હિન્દુ પંચાંગ…

બોળચોથની સાથે આજે સાતમ આંમના તહેવારોનો આરંભ થઈ ગયો છે. બોળચોથના દિવસે ગાયમાતા અને વાછરડાનું પૂજન કરવાનું મહત્વ હોય છે. આજે પરિણીત મહિલાઓએ ભાવભેર ગૌ માતાનું…

ભગવાન સુંદર શ્યામના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી થશે. ગોકુલ આઠમ તા.૩ સપ્ટેમબરે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યકમો,પૂજા, આરતી ઇત્યાદિ યોજાશે જયારે રાત્રે…

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં…