Browsing: Krishna Janmashtami

અમોને રાજકોટના સુપ્રસિધ્ધ અખબારો દ્વારા જાણવા મળેલ છે કે, રાઈડસ ચાલકોએ ગુજરાત સરકાર દ્વારા રાઈડસ ચલાવવાના નવા નિયમો પ્રમાણે રાજકોટના જન્માષ્ટમી મેળામાં રાઈડસ ચલાવવા ઈન્કાર કરેલ…

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી મેળાનું નામકરણ આ વર્ષે જાહેર જનતા પાસેથી નામોનું સુચન ન મંગાવાયું: કાલી લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ…

સૌરાષ્ટ્ર જાણે ક્રુષ્ણના રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મના વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ભગવાન કૃષ્ણને વધાવવા માટે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભક્તિમાં મગ્ન ભક્તો…

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં…

વિશ્ર્વ હિન્દુ પરીષદનું ભવ્ય આયોજન ૨ કિ.મી. લાંબી રથયાત્રા મવડી ચોકડીથી બજરંગ ચોક સુધીના ૨૪ કિ.મી. લાંબા રૂટ પર ફરશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે: લોકોમાં અનેરો…

સૌરાષ્ટ્રના લોકપ્રિય ગોરસ લોકમેળાનું મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન કરાયું સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ સૌપ્રથમ મેળાને પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની પ્રેરક પહેલ: પ્લાસ્ટિકના વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ…

ગામે-ગામ રાજા રણછોડના જન્મોત્સવની ઉજવણી જન્માષ્ટમીએ રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરાશે મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે આગામી તા.24ને શનિવારના રોજ જન્માષ્ટમીના પાવનપર્વે સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્મનો…

યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ અને પંચનદતીર્થ વચ્ચે બનાવવામાં આવેલા બેનમુન સુદામા સેતુને થોડો સમય પહેલા ખુલ્લો મુકાયા બાદ પ્રવાસીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત પવિત્ર…

શોભાયાત્રાનું અખીલેશ  યાદવે કરાવશે પ્રસ્થાન ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આગામી જન્માષ્ટમીના દિવસે કાન્હા વિચાર મંચ આયોજીત ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાન્હા…