- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
Browsing: Gandhinagar
નર્મદાની જગ્યાએ ગટરના ટ્રીટમેન્ટ પાણીથી રિવરફ્રન્ટ ભરાશે રાજયમાં ઘેરા બનેલા જળ સંકટને પગલે અંતે રાજય સરકાર દ્વારા અમદાવાદની સાબરમતિમાં ઠલવાનું નર્મદાનું પાણી બંધ કરવા નિર્ણય કર્યો…
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સનદી અધિકારીઓને આંકરા તેવર બતાવી બાબુઓને લાલીયાવાળી નહીં કરવા ચેતવણી આપી હતી સાથો-સાથ રાજયનાં વિકાસને વેગવંતો બનાવવા તેઓ જાતે વિવિધ પ્રોજેકટોની અઠવાડિયામાં…
જીએસટીની અમલવારી યાને ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે. જીએસટીની અમલવારી પહેલા સરકારે વેટનું વળતર ચૂકવવાનું વચન વેપારીઓને આપ્યું હતું. પરંતુ હજુ સુધી આ વળતર…
ગિફટ સિટી નજીક સિંહ સફારી, કેવડીયામાં વાઘ સફારી અને સુરતમાં ચિત્તા સફારી બનાવાશે ગાંધીનગરની ઓપન સફારી સિંહદર્શન બનશે વધુ રોમાંચક કેસરીયો ડાલામથ્થો કહેવાય એવા સાવજ ગુજરાતની…
જો ચોમાસુ મોડુ શરૂ થાય કે દુષ્કાળ પડે તો રાજયમાં કયારેય ન જોઈ હોય તેવી જળ કટોકટી સર્જાશે ૮ મહાનગરો, ૧૬૦ શહેરો, ૮૦૦૦ થી વધુ…
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોજનાકીય પ્રગતિનું સતત મોનીટરીંગ અને મુલ્યાંકન કરાતુ હોવાનું જણાવ્યું આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની અઘ્યક્ષામાં જીલ્લા કલેકટર અને…
મુખ્યમંત્રી એ મુખ્યમંત્રી કાર્યાલયમાં સી.એમ ડેશ બોર્ડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે તેની ભૂમિકા આપતા કહ્યુ કે હવે રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા…
ડીસ્ટર્બ એરિયા એકટ ૧૯૯૧ મુજબ હિન્દુ-મુસ્લિમ સંવેદનશીલ વિસ્તારમાં મિલ્કત વેચાણ ભાડે આપતા પૂર્વ મંજુરી જરુરી હોવા છતાં કાયદાનું પાલન નહી? રાજયમાં કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલ્કતનાં ખરીદ-વેચાણ…
જમીન વિકાસ બેન્કના મેનેજીંગ ડીરેકટર અને જોઇન્ટ ડાયરેકટરની ઓફીસમાં એસીબીએ દરોડા પાડી ૫૬.૫ લાખની રોકડ જપ્ત કર્યા બાદ આ મામલે ચાલી રહેલી વ્યાપક તપાસમાં એમ.ડી. કે.એલ.…
ગુજરાત સરકારે વધુ ૧૫૦૦ કયુસેક નર્મદા નીરની માંગણી કરતા મધ્યપ્રદેશનો સ્પષ્ટ ઈન્કાર રાજયમાં ભયંકર જળ તંગીના કારણે તાત્કાલીક યોગ્ય ઉકેલની જરૂરીયાત ઉભી થઈ છે જેના ભાગરૂપે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.