Browsing: Gandhinagar

રોડ અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તેના પર નહિ પણ માત્ર દંડ વસુલી પર જ ઘ્યાન કેન્દ્રીત કરાયું – પરેશ ધાનાણી. વર્ષ ૨૦૨૦ સુધીમાં રોડ અકસ્માતના…

રોજગાર તાલીમ અને બેકારી ભથ્થા યોજના પાછળ રાજય સરકાર રૂપીયા ૩૫૦ કરોડ વાપરશે ગુજરાત રાજયનાં શ્રમ અને રોજગાર ખાતાના મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતુ કે રાજય…

ગાંધીધામના ગણેશનગરમાં દરોડો પાડી પોલીસે 2.42 લાખની કિંમતનો વિદેશી શરાબ-બિયરનો જથ્થો ઝડપી પાડી ભુજના સુખપર ગામના એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન બે આરોપી પોલીસને…

રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં આગામી ૨ અઠવાડિયામાં પાણી કાપ ભોગવવો પડે તેવી પરિસ્થિતિ રાજય ઉપર ભયંકર જળ સંકટ તોળાઈ રહ્યું છે. પરિણામે રાજકોટ,…

‘સત્તા પાસે શાણપણ નહીં’ તે ગુજરાતી કહેવત વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ હિન્દુ નેતા ડો. પ્રવીણ તોગડીયાના કેસમાં બરોબર ફીટ બેસે છે. હવે તેઓ ‘મોટાભાઇ’ વડાપ્રધાન નરેન્દ્ર…

બેઠકમાં મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વિભાગના સચિવો હાજર ગાંધીનગર ખાતે આજે સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટની બેઠકમાં…

કલાઈમેટ ચેન્જ તથા સમુદ્રની સપાટી અને તાપમાન વધવાના કારણે જમીનનું ભયજનક ધોવાણ થયુ ગુજરાતમાં ૧૬૧૭ કિ.મી.નો દરિયાકાંઠો દેશનો સૌથી મોટો દરિયાકાંઠો છે. રાજયના ઘણા લોકોનું ગુજરાન…

૨૭૬૩ મથકો પર થશે મતદાન: ૧૯મી ફેબ્રુઆરીએ મત ગણતરી ૨૮ જિલ્લાઓની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી તા.૧૭મી ફેબ્રુઆરીથી મતદાન થશે. ૧૯મીએ…

૧૮૨ ધારાસભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવાયા આજથી વિધાનસભા સત્ર શ‚ થઈ ગયું છે. વિપક્ષનું પદ સંભાળતા પહેલા પરેશ ધાનાણીએ ‘પુજા’ કરી હતી. ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ…

ગુજરાતમાં સારો વરસાદ થયો હોવા છતાં પણ પાણીની ખેંચ: સિંચાઈ અને ઉદ્યોગો માટે ૧૫મી માર્ચથી પાણી આપવાનું બંધ થશે ૧૫ માર્ચ પછી સિંચાઇ અને ઉદ્યોગો માટે…