Browsing: Gir Somnath

ખેડૂતો ની દયનિય હાલત નાં પ્રશ્નને વહીવટી તંત્ર જાગૃત બને તેવા આશય સાથે લોકશાહી ઢબે ડુંગળી સહીત ની ખેત પેદાશો પી. એમ. કેર ફંડ માં જમા…

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લામાં બહારના રાજ્ય કે જિલ્લામાંથી આવેલ ૪૭૨૦૮ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૧૨૬ લોકોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે. જેમાં તાલુકા…

ગીર સોમનાથ જિલ્લામા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનો સ્કોલરશીપ મેળવવા અરજી કરી શકશે. સેવા દરમ્યાન કે નિવૃતી બાદ શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકો કે જેઓ કોલેજ અને…

સૌથી વધુ ઉના તાલુકામાં ૧૩૦૧૫ લોકો ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ-19ના સંક્રમણને અટકાવવા આરોગ્યતંત્ર દ્રારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં બહારના રાજ્ય કે જિલ્લામાં થી…

ત્રણેય લોકડાઉનમાં તાલાળા ચોકડી વેરાવળ ચેક પોસ્ટ પર નિષ્ડાપુર્વક ફરજ બજાવી દેશભરમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન અમલમાં છે. પોલીસ સ્ટાફ દ્રારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવામાં આવી…

બહારથી આવતા લોકોને ફાર્મ હાઉસમાં કવોરન્ટાઈન કરી ઘર જેવી સુવિધાઓ આપે છે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં…

ગીર સોમનાથ પત્રકાર સંઘની માંગ પત્રકાર સંઘે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદન અમદાવાદ ન્યુઝ પોર્ટલના પત્રકાર સામે રાજદ્રોહનો ગુન્હો નોંધાતા ગીર સોમનાથ જિલ્લા પત્રકાર સંઘે જવાબદારો…

ગીર-સોમનાથ જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશે ગીર સોમનાથ જીલ્લાના દરેક વ્યકિતઓની ફરીવાર ત્રણ તબકકામાં આરોગ્યની તપાસ થાય…

તમાકુ, સીગારેટ અને સોપારી સહિતનાં રૂ .૧૦ લાખના માલની તસ્કરી: ઘટના સીસીટીવીમાં કેદ વેરાવળ બસ સ્ટેન્ડ પાસે ’જયોતિ સેલ્સ’ નામની દુકાનમાં આગ લગાડીને તમાકુ, સોપારી, સિગારેટ…