Browsing: Gir Somnath

સૌરાષ્ટ્રના જુદા-જુદા પંથકમાં આંબાની ખેતી ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. રાસાયિણ ખાતર મુક્ત ખેતી કરી ઘણા ખેડૂતો ખેતીક્ષેત્રે સફળ થયા છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે એક…

ભારત ઉપરાંત વિશ્વના ૪પ દેશોના ભાવિકોએ ઇ-દર્શન, ઇ-માળા, પુજા, આરતીનો લાભ લીધો કોરોનાના કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં ભોળીયા નાથના ભકતો મહાદેવના દર્શનથી વંચીત ન રહે…

પાંચ દિવસીય વેબિનારમાં દેશ-વિદેશના ૩૨૦૦ વ્યક્તિઓ જોડાયા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા  “પરિવર્તન: ચેંજિંગ સિનારિયો ઇન સાયન્સ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી-અ કંબાઇન્ડ એપ્રોચ” વિષય પર ભારતની વિવિધ…

ગીર સોમનાથના દલિત સંગઠન અને માનવ સંશાધન વિકાસ કેન્દ્રની અનેરી સેવા માનવ સંશાધન વિકાસ કેન્દ્ર અમદાવાદ અને સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ દ્વારા તાલાળા તાલુકાના ૧૦૪૪…

બાણસ્તંભથી દક્ષિણ ધ્રૂવ સુધી એક પણ અવરોધ નથી! પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના આંગણામાં બાણસ્તંભ છે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શકયું નથી. આવું…

રાજકોટના યુવાનો રાજયના ધાર્મિક સ્થાનોને આપશે સેનેટાઈઝ મશીન રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે,…

દેશ-વિદેશના ૧૦૦૦ જેટલા લોકો લાઇવ સ્ટ્રીમીંગના માઘ્યમથી વેબિનારમાં જોડાયા જૂનાગઢ કૂષિ યુનિ.સલગ્ન કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ દ્વારા તા. ૨૮ થી ૩૦ મે,૨૦૨૦ સુધી કોવીડ-૧૯ પછીના…

સંભવિત વાવાઝોડા અંગે વહીવટી તંત્ર હાઇ એલર્ટ સંભવિત વાવાઝોડા આગમનને પગલે જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હાઇ એલર્ટ સજજ છે. પોર્ટ ઓફીસર વી.એફ. ચૌધરીના જણાવ્યા અનુસાર વેરાવળ…

સુત્રાપાડા તાલુકાના ૩, વેરાવળ તાલુકાના ૨, તાલાળા તાલુકાના ૧ અને ઉના તાલુકાના ૧ દર્દી કોરોના વાયરસ માંથી મુક્ત થતા રજા અપાઈ   વેરાવળ તા. -૩૧, સમગ્ર…

સુત્રાપાડા ઉનાળુ સીઝન માં ઉનાળુ પાક જેવા કે બાજરી ચણા, અડદ, મગ, છોળી, તલ, ધાણા વગેરે જણસી ઓ નું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકા માં પ્રસલી માર્કેટિંગ…