Browsing: Gir Somnath

ગુજરાતી અભિનેત્રી રાજમીનાએ જિલ્લા કલકેટર અને પોલીસ અધિક્ષકને લખ્યો પત્ર ગુજરાત રાજ્ય માં કોરાના મહામારીને પહોંચી વળવા તેમજ લોક સમાજને મદદરૂપ થતાં રાષ્ટ્રીય સેવા ગજજ ચોક્સી…

ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત સફળ નીવડી: નવા ૧૬ રોડ બનવાથી લોકોની હાલાકી દુર થશે ૯૦-સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ તાલુકાનાં નોનપ્લાન ના રસ્તાઓ ની…

અન્ન સુરક્ષા યોજના હેઠળ પરિવારોને અનાજ વિતરણ કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ચારેય લોકડાઉન દરમ્યાન જિલ્લા કલેકટર…

કોવીડ-19 ની મહામારી અંતર્ગત બે મહિના ના લોકડાઉન ના કારણે દેશભરનાં ગરીબો – શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ ખુબજ કથળી જવાના કારણે આ લોકો ની હાલાકી દૂર કરવા…

ગીર સોમના જિલ્લામા  સોમના ખાતે થી આજે વધુ ૧ દર્દી કોરોના વાઈરસ મુક્ત ગીર-સોમના જિલ્લા માંથી વધુ એક દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈતા તેઓને રજા…

કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના…

ઘઉં, ચોખા, ખાંડ અને ચણા જુદી-જુદી પ્લાસ્ટીકની થેલીમાં ભરી તૈયાર રખાય ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે…

ચોમાસા પહેલા આ મામલે ગંભીરતા લેવા ચીફ ઓફીસરને રજૂઆત વેરાવળ શહેરમાં વોર્ડ નં.૧૦ ના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી શેરી ગલીઓમાં રસ્તાઓ તૂટી ગયેલ છે. જે અંગે…

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા જરૂરીયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન કિટ વિતરણમાં કિશોરભાઇ કુહાડા, જીતુભાઇ કુહાડા…

રૂ.૯૭૫ના ટેકાના ભાવે ચણાની ખરીદી વેરાવળ તાલુકા માંથી ૧૭૮૬ અને તાલાળા તાલુકા માંથી ૨૩૪૬ ખેડૂતોએ તેમના ચણાનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કાજલી માર્કેટીંગ…