Browsing: Gir Somnath

જિલ્લાના સંગઠન હોદ્દેદારો દ્વારા ગૃહમંત્રીનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમનાં પરિવાર સાથે રવિવારે સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગૃહમંત્રી અમિતભાઇ…

નગરપાલિકામાં ભાજપ અને કોગેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ગીર સોમનાથ જીલ્લા ના સામાજીક અગ્રણી અને લડાયક નેતા જગમાલ વાળાએ પત્રકાર પરિષદ બોલાવી વર્તમાન નગરપાલિકા…

સિંહોનું વેકેશન પૂર્ણ; દિવાળીની રજામાં સહેલાણીઓ ઉમટી પડશે: બુકીંગ ફુલ ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહદર્શનનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. લોકોને દિવાળીનું વેકેશન પડશે…

જય માધવ…જય યાદવનાં નાદ સાથે આયોજકોનું પુષ્પવર્ષાથી અભિવાદન ભાલકા તીર્થ (શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ સ્થળ) બાર કરોડનાં ખર્ચે નવા મંદિરનાં નિર્માણની સાથે સાથે પ્રથમ ઘ્વજારોહણનો મોકો શ્રી કૃષ્ણ…

ત્રાસવાદી હુમલા જેવી કોઇ અધટિત ધટના બને તે પહેલા શંકાસ્પદ બોટોનું સઘન ચેકીંગ હાથ ધરાય તેવી અપીલ ફીશીંગ નવી સીઝન શરુ થતાની સાથે જ વેરાવળ બંદરે…

નારાયણયજ્ઞ, ૧૫૧ સત્યનારાયણ કથા સ્નપન વિધી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા પ્રભાસ હરિહર ક્ષેત્ર છે, જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણએ પણ…

વિવિધ યોજનાના લાભ આપવા માટે સરકાર આજે આપણા ઘર સુધી આવી છે: બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા રાજ્યભરમાં આજે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો…

ગુજરાત આહીર સમાજ, સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણીમા સમિતિ દ્વારા આયોજન: ધ્વજા રોહણ, ધર્મધ્વજ રયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે શ્રી ગુજરાત આહીર સમાજ,…

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના માર્કટીંગ યાર્ડના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમારની બિનહરીફ વરણી આજરોજ થયેલ છે ત્યારે ગોવિંદભાઇ પરમાર તાલાલાના પૂર્વ ધારાસભ્ય , ગુજકો માસોલના વાઇસ…

ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયા કાંઠાની સુરક્ષાને લઇને સરકાર તરફથી શ્રેણીબધ્ધ પગલાઓ લેવાઇ રહ્યા છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા અને દરિયાઇ સરહદ ઉપર આવેલા  સુપ્રસિધ્ધ…