- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત
Browsing: Gir Somnath
ગુજરાતવાસીઓ વારવાર ગીર સોમનાથના પ્રવાસ પર જતાં હોય છે. ત્યાંના દ્ર્શયો તેમજ ત્યાંના નજારો જોવા માટે લોકો દૂર દૂર થી આવતા હોય છે. ગીર સોમનાથનાં પ્રવાસ…
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક…
રાજ્ય સરકાર દ્રારા સમાજના છેવાડે વસતા ગરીબ લોકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ છે, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગીર…
ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા…
વેરાવળ સ્થિત નગરપાલીકના આર્યસમાજના કોમ્યનીટી હોલમાં સહી પોષણ, દેશ રોશન ના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહ તથા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તથા…
શાપર-વેરાવળથી બસમાં વહેલી સવારે નીકળેલી યુવતીને ૧૮૧ મહિલા હેલ્પલાઇને બસ સ્ટેશનથી રેસ્કયુ કરી સફળ કાઉસેલીંગ કરતા યુવતીએ આપઘાત કરવાનું ટાળ્યું ગોંડલ રોડ પર આવેલા શાપર વેરાવળમાં…
શહેરભરમાં સફાઇ કામગીરી ઠપ્પ વેરાવળ-પાટણ નગર પાલીકાના સફાઇ કામદોરોની માંગણીઓ સંતોષાયેલ ન હોવાથી આજે મંગળવારથી શહેરનું સફાઇકાર્ય ઠપ્પગ કરી અચોક્કસ મુદત સુધી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન…
વેરાવળ ખાતે પ્રેસ અકાદમી ગાંધીનગર દ્રારા પ્રેસ સેમિનાર સફળતાપુર્વક સંપન્ન વેરાવળ સ્થિત પ્રાંત કચેરીના સભાખંડમાં રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના હસ્તે પ્રેસ સેમીનારનો પ્રારંભ કરી હકારાત્મક…
ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો…
મિશન નિરામયા ૧૦૦ દિવસમાં મચ્છરજન્ય, ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા રોગોનો આંક ૫૦ ટકા કરાશે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગે મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો પર કાબુ મેળવવાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.