Browsing: Gir Somnath

સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરના ભક્તોની આસ્થાનું પ્રતિક છે. અહીં અનેક સેલીબ્રીટીઓ  અવાર-નવાર મહાદેવના ચરણોમાં શીશ જુકવવા માટે આવતા હોય છે…

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે. ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ,  કથાકાર ડો.મહાદેવ…

પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન ને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023 ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં…

ગીર સોમનાથ પોલીસ સ્ટાફની  તંદુરસ્તી જળવાઈ રહે અને ખેલદીલીની ભાવના વધે તે માટે  કોડીનારની અંબુજા સ્કુલના  મેદાનમાં રીલે દોડ, ગોળાફેંક,  ચક્રફેક, બરછી ફેંક, લોંગ જમ્પ, હાઈજમ્પ, …

રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરાફેરી કરવા માટે કે દારૂને છુપાવવા માટે અલગ-અલગ કીમીયાઓ અપનાવતા હોય છે. પોલીસ બાતમીના આધારે આરોપીઓને પકડી પાડતી હોય છે.…

ધોતી, પિતામ્બર, માતા પાર્વતીને અર્પણ કરેલી સાડી, મંદિરની ઘ્વજાનો પ્રસાદ ઓનલાઇન ઓર્ડર થકી આપી શકાશે પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવના ભકતો માટે સારા સમાચાર હવે…

તાજેતરમાં વેરાવળ બંદરમાંથી નવીન પ્રકારનો ઝીંગો મળી આવેલ છે. આ ઝીંગાનો દેખાવ કઈક પથ્થર જેવો છે. લાંબા દિવસની માછીમારી કરતી બોટમાં આ પ્રકારનો નવીન ઝીંગો માછીમારને…

આધાર પુરાવા વગર વાહનોનો વહીવટ કરનાર સામે થશે કાર્યવાહી અસામાજીક પ્રવૃત્તિઓ માટે ગુનેગારો દ્વારા  વાહનોના દુરૂપયોગ સામે તંત્ર સજાગ થયું છે. અ ને સોમનાથમાં 18…

મુખ્ય સ્ટેશન ભવનની છત ઉપર 12 શિખર હશે જે 12 જયોતિલિંગોનું પ્રતિનિધિત્વ કરશે રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે…