Browsing: Gir Somnath

એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ગુજરાતના ધોરણ ૧૦-૧૨ના લાખો વિદ્યાર્થીઓની સફળતા માટે શિવરાત્રીના પવિત્ર દિવસે મહાઆરતી તથા પૂજન કરાયું. દેવોના દેવ એવા શિવજીના વિશેષ પૂજનનો દિવસ એટલે…

લાખો ભાવિકોએ સોમનાથમાં શીશ ઝુંકાવ્યું: રાજયમંત્રી વિભાવરીબેન દવે દ્વારા પૂજા મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે, પ્રાત:શૃંગારમાં…

વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોએ દિપકભાઈ કકકડનાં આંગણે પધારીને નવદંપતિને શુભઆશિષ પાઠવ્યા વેરાવળ કકકડ પરિવારના આંગણે લગ્ન ઉત્સવ ઉજવાયેલ હતો. ગં.સ્વ.દમયંતીબેન વ્રૃજલાલ કકકડના સુપુત્ર દીપકભાઈ કકકડ અ.સૌ.કલ્પનાબેનની સુપુત્રી…

પ્રધાનમંત્રી ઉજલા યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકોને વિના મુલ્યે ગેસ કનેક્શનોની કીટ નું વિતરણ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા  ની અધ્યક્ષતામાં આશરે ૪૦ જેટલા…

ગેરરીતિ મુકત અને પારદર્શક રીતે પરીક્ષાના આયોજન અને સંચાલન માટે પરીક્ષા તંત્ર સજ્જ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય ઘડતર માટે મહત્વની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી તા. ૭…

શિબિરમાં ૧૩૦ મહિલાઓની ઉપસ્થિતિ સંરક્ષણ અધિકારીએ માર્ગદર્શન આપ્યું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સામખ્ય ગીર સોમનાથ અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી ગીર…

સુત્રાપાડાના રંગપુરથી ગીર-સોમનાથ જીલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં રંગપુર ગામથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઈ જોટવાનાં હસ્તે કરવામાં…

પ્રસિધ્ધ વકતા જય વસાવડાએ સનાતન ધર્મ એ જ માનવ ધર્મ પર સૌને મંત્રમુગ્ધ કર્યા તા.૨૫ ના દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનુ સમાપન યોજાયેલ, જે અંતર્ગત પ્રસિદ્ધ વક્તા અને…

વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રનું સોમનાથ.સોમનાથ મંદિર ખાતે આજે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ થયો. પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવની શરૂઆત ગત વર્ષે ઉજ્જૈનથી થઈ હતી.સોમનાથમાં આ…

સોરઠીયા પ્રજાપતિ સમાજ આયોજિત સામાજિક પ્રસંગે પ્રજાપતિ સમાજના પ્રદેશ અગ્રણી અને મહિલા કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ઉષાબેન કુસકીયા સહીત સૌરાષ્ટ્ર ભરમાંથી પ્રજાપતિ સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહ્યા…