- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
Browsing: Gir Somnath
ઓ.પી.કોહલી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉ૫સ્થિતિમાં ૮૭૦ પ્રમાણપત્રો થશે એનાયત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો અગિયારમો પદવીદાન સમારોહ કાલે સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી કેમ્પસ પર આયોજીત કરવામાં આવેલ…
સિદસર મંદિર દ્વારા ઉમિયા ચેતના જાગૃતિ રથનું સોમનાથથી પ્રસ્થાન થયેલ જેનું કેશોદના સફારી પાર્ક ડીપીરોડમાં રથનું આગમન થવાનું હોય તે પહેલા સફારી પાર્ક ડીપીરોડ વિસ્તારમાં ઉમિયા…
આધુનિક હોસ્પિટલના બાંધકામની ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ થયેલી હોવા છતાં બાંધકામ શરૂ ન થતા લોકોમાં ચર્ચાનો વિષય કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હોસ્પિટલનું…
નવ વ્યકિતઓ ઘાયલ: જાનૈયાની કાર અને સ્કોર્પીયોનો કડુસલો : દરજી પરિવારમાં અરેરાટી માંગરોળ ખાતે લગ્નપ્રસંગમાં આવેલા અને બપોરે નજીકના લોએજ ગામે મંદીરે દર્શન કરી પરત ફરી…
વેરાવળમાં જિલ્લાનાં પ્રભારી મંત્રી જયેશ રાદડિયાનાં કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા હિન્દૂ યુવા સંગઠનનાં કાર્યકરોની પોલીસે કરી અટકાયત. છેલ્લા ત્રણ વર્ષથી સોમનાથમાં વેજઝોન જાહેર કરવા સરકાર…
ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટ ચેક પોસ્ટ ફરજ બજાવતા જેઠાભાઇ વિંઝુડા દેવજીભાઈ તેમજ હમીરભાઇ આજરોજ તરફથી આવતી ઇકો ગાડી નંબર G J 5 CA 8339 રોકી તેની…
સુત્રાપાડા નગરપાલિકાની વોર્ડ નં.૩ અને ૬ની પેટાચુંટણીમાં ભારે રાજકીય ગરમાવો જામ્યો હતો ત્યારે બને વોર્ડમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો તેમાં વોર્ડ નં.૩માં રામસિંહભાઈ રાજાભાઈ…
જિલ્લાભરની કોલેજના ૪૦ વિદ્યાર્થીઓ સહભાગી થઈ તેમના વિચારો વ્યકત કર્યા વેરાવળ સ્થિત સી.પી.ચોકસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજે નેશનલ યુથ પાર્લામેન્ટ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનો યુથ પાર્લામેન્ટ…
ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા બાંધકામ ફરી શરૂ થતા લોકોમાં આશ્ચર્ય કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેશોદના વેરાવળ રોડ પર કૃષ્ણનગરની સામે નદીનો પ્રવાહ નીકળતો હોય તેના પર કોલમબીંબવાળુ ગેરકાયદેસર…
કેશોદના સોનલધામ મઢડા મુકામે સમુહલગ્ન યોજાયા હતા. આ કાર્યક્રમ સંતો કવિઓ, કલાકારો તથા જાનૈયા માનૈયા સહિતનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. કેશોદ તાલુકાના મઢડા આઈ માં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.