Browsing: Gir Somnath

કુલ મતદારોની સંખ્યા ૮,૮૨,૬૨૨:વેેરાવળ ખાતે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરાઇ આગામી વિધાનસભા અંતર્ગત ચૂંટણીતંત્ર દ્વારા મતદાર યાદી તા. ૨૫ સપ્ટેમ્બર નાં…

૧૮મી સપ્ટેમ્બરે ભૂમિપૂજન સમારોહ, દાતાઓનું સન્માન, સ્ટેજ કાર્યક્રમ, ભોજન પ્રસાદનું આયોજન:બે તબકકામાં બાંધકામ પૂર્ણ થશે, પ્રથમ ચરણમાં રૂમ, બેન્ક્વેટ હોલ, ડોરમેટ્રી હોલ અને ભોજનાલય બનશે શ્રી…

તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસમાં ગઇકાલે ફરી બીજી વખત ભૂકંપના આચકા આવ્યા હતા. વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે રાત્રે ૯.૨૦ કલાકે ભારે ધડાકા સાથે ભૂકંપનો…

શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન, ઓનલાઈન, ડોનેશન, ગેસ્ટ હાઉસિંગ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે  ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ થયો શ્રાવણમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયા હતા,…

કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ…

જિલ્લામાં કાર્યરત તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવા પ્રતિબંધ ભારત સરકારનાં તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આવનારી પેઢીને તમાકુંનાં સેવની દુર રાખવા તેમજ તમાકું…

સામાન્ય તકરાર બાદ હુમલાખોરને બે વર્ષની સજા થતા ઉપલી અદાલતમાં અપીલ વેરાવળમાં ૧૭ વર્ષ પહેલા રસ્તા ઉપર પાણી ભરાયેલ હોય તેમાંથી રીક્ષા પસાર થતા રસ્તાનું પાણી…

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મંદિરોમાં વિશેષ સજાવટ અને પૂજા કરવામાં આવી છે.. . શિવાલયોમાં વિશેષ સજાવટ જોવા મળી રહી છે. આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો…

સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે  યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક…

સુત્રપાડામાં ૪, ઉનામાં ૩, ગીરગઢડા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાનો મુકામ છે. વેરાવળ તાલુકામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ…