સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલનાં સેક્રેટરી અને મંત્રી જશાભાઇ બારડે કહ્યું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનાં વાવેતર અને માવજત સિવાય છુટકો ની. વિર્દ્યાીઓમાં પર્યાવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ રસરૂચી કેળવવાં સો આ વૃક્ષોનાં વાવેતર અને ઉછેર કી સંકુલ હરીયાળું બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંકુલમાં આઠ હજારી વધુ વિર્દ્યાીઓ સંસ્કાર સોનું શિક્ષણ મેળવી રહ્યા છે.
Trending
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો