કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ મધ્યાન્હ સમયે સોમનાથ પહોચ્યા હતા, ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે તેઓએ આરતી, મહાદેવને અભિષેક,પૂષ્પો બિલ્વપત્રો અર્પણ કરેલ હતા. જ્યાર બાદ તેઓનુ શાલ ઓઢાડી સન્મા ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલુ હતુ. પોતાના વિચાર વ્યક્ત કરતા મહામહિમે જણાવેલ કે મહાદેવ એ આફતમાંથી બચાવનાર દેવ છે, અને શ્રાવણમાસમાં ભગવાન સોમનાથ દર્શન એ ખુબ પુણ્યદાયી છે. એવુ જણાવેલ હતું.
Trending
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?