- અરવલ્લી : બે કાર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત
- હાશ… ચૂંટણી પુરી: ‘વિવાદો’ ઇવીએમમાં કેદ!
- શેરબજારમાં ઘટાડો, છતાં અનિલ અંબાણીના શેરમાં વધારો
- આટલી મોંઘી હોય!!! રામપુરમાં બનેલી એક ખાસ વ્હિસ્કી શા માટે છે આટલી મોંઘી?
- આ ભયંકર પક્ષીની વિશેષતાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે!!
- હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોત્તમ રૂપાલા
- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
Browsing: Jamnagar
જામનગર થી 14 કી.મી. દુર રિલાયન્સ રોડ ઉપર વસઈ ગામ મુકામે વાત્સલ્યધામના નામથી ઓળખાતું વૃદ્ધાશ્રમ વડીલો માટે સ્વર્ગ સમાન છે. જે દસ વર્ષ થી કાર્યરત છે.…
શહેર ભા.જ.પ. દ્વારા કરાયેલી કારોબારી સમિતિની રચનામાં જથ્થાબંધ આગેવાનો અને કાર્યકર્તાઓની નિમણુંક કરવામાં આવી છે. મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ મેયરો અને પૂર્વ પ્રમુખ સહિતના અનેક લોકોને…
ધ્રોલ તાલુકાના હમાપર ગામે નજીક આવેલ ઘેલ નદીપર પર બ્રિજ ક્યારે બનશે તેવા લોકોમા અનેક સવાલો આ કોઝવે પરથી અંદાજીત 8 થી 9 ગામોનો મુખ્ય અવરજવરનો…
મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગત માસે કરવામાં આવેલી ચાર દિવસની હડતાળના કારણે જામનગર મહાનગર પાલિકાએ ચારને બદલે બાર દિવસનો પગાર કાપી નાખ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીને…
જામનગરથી કચ્છ જવા માટે નવો ફોર લેન કોસ્ટલ હાઇવે રોડનું નેશનલ ઓર્થોરેટી ઓફ હાઇવે દ્વારા નિર્માણનું કાર્ય હાથ ધરાયું આ ફોર લેન રોડ અંદાજે રૂા.845 કરોડના…
કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા…
સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી રૂા.112 લાખના ખર્ચે જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ (પી.એન.માર્ગ) સુધીના રોડને સીસીરોડ બનાવવા નિર્ણય કરાયો છે. વોર્ડ નં.5માં આવતા જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ…
રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા વધુ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે જામનગરમાં પણ સરકારના આદેશ મુજબ બાગ બગીચા, જીમ, હોટલ રેસ્ટોરન્ટ…
પ્રજાના અવિરત સહયોગથી રાજકારણીઓ સતા સ્થાને બીરાજમાન થઈ શકતા હોય છે. પાયાની સુવિધાથી વંચીત રહેલી ભોળી જનતા પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે તેવા હેતુથી ચૂંટણી દરમિયાન સાચા…
ચોમાસુ નજીક આવી ગયું હોવા છતા જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સમયસર સફાઈ ના થતા વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. કેનાલની સફાઈ માટે લાખો રૂપિયાની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.