Browsing: Junagadh

જય વિરાણી, કેશોદ: ચોમાસામાં મેઘરાજાએ તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. ઠેર ઠેર રોડ રસ્તા પર ભૂંવા પડતાં ભ્રષ્ટાચાર છ્તો થયો છે. તંત્રની અણધડ કામગીરીનો ભોગ લોકોએ…

જય વિરાણી, કેશોદ: કેશોદ તાલુકાનાં અખોદર ગામે પરિવાર સાથે રહેતાં ખેડૂત ખીમાભાઇ વરજાંગભાઇ ધામણચોટીયા ઉ.વ.૫૦નાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે ભરતભાઇ…

જય વિરાણી, કેશોદ: કેરળમાં વરસાદે તબાહી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં પણ વરસાદ વેરી થયો હોય તેમ સતત…

જય વિરાણી, કેશોદ: છેલ્લા દોઢેક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના વિશ્વભરના દેશોને બાનમાં લઈ તરખાટ મચાવી રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા તમામ દેશો, વૈજ્ઞાનિકો અને…

ર0 કિલો મગફળીના રૂ. 700 થી 1250 બોલાઇ રહ્યાં છે હજુ સરકાર મગફળીની  ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહી છે, ત્યારે બીજી બાજુ ઉતાવળિયા…

જય વિરાણી, કેશોદ કેશોદ જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુનાઓને ડિટેક કરી મુદ્દામાલ પકડી પાડવા ખાસ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર…

જય વિરાણી, કેશોદ કેશોદ નગરપાલિકાનું કેશોદ નગર સેવા સદન કરવામાં આવ્યાં બાદ પણ ટેક્ષ પેયર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, પાણી વિતરણ વ્યવસ્થા અને સ્ટ્રીટ…

સોરઠની વિભૂતિ એવા ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજની આજે ઓચિંતી વિદાય થઈ છે. એકાએક મહાન વિભૂતિની વિદાયથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય શોકમય બની ગયો છે. ગૌસ્વામી કિશોરચંદ્રજી વૈષ્ણવ સંપ્રદાયમાં…

જય વિરાણી, કેશોદ જુનાગઢમાં આવેલ ગીર અભયારણ્ય સોરઠનું ગૌરવ છે અને એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. એશિયાટિક સિંહોને બચાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગીર ‘અભયારણ્ય’…

58 ટકાથી વધુ લોકોને વેકિસનનો બીજો ડોઝ પણ આપી દેવાયો: રવિ ડેડાણીયા જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ કોરોના ફર્સ્ટ ડોઝની કામગીરી માત્ર 269 દિવસમાં પૂર્ણ કરી દીધેલ…