Browsing: Junagadh

જય વિરાણી, કેશોદ 6 વર્ષ પેહલા  જુનાગઢના માંગરોળ તાલુકાનાં લઠોદ્રા ગામમાં એક ઘટના બની હતી જ્યાં પિતાએ દીકરીને જીવતી સળગાવી દઈને નિર્મમ હત્યા કરી હતી. 27…

આજે 21 જુલાઈએ જુનાગઢમાં આવેલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમરોહ યોજાયો હતો. વર્ષ 2015માં સ્થાપના થયેલ બીકેએનએમયુનો આ પ્રથમ પદવીદાન સમારોહ હતો. આ યુનિવર્સિટીમાં જુનાગઢ,…

કેશોદ, જય વિરાણી: કેશોદ નજીક આવેલાં શેરગઢ ગામે કૃષ્ણનગર પરા વાડી વિસ્તારમાં મહાકાય અજગર ચડી આવ્યો હતો. આ અંગેની માહિતી રહીશોએ જીવદયાપ્રેમી સંસ્થાને જાણ કરતાં યુવાનોની…

જય વિરાણી, કેશોદ  જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામ નજીક યુવાને ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરવાનો મામલો. આ મામલામાં ખુલાસો થયો છે. 8 જુલાઈના રોજ…

ગુજરાતની વિધાનસભાના કાયદા મુજબ ઇ.સ. 2015માં સ્થાપવામાં આવેલ અને ઇ.સ. 2016થી પુર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢનો સૌપ્રથમ  પદવીદાન સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના…

જય વિરાણી, કેશોદ આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન લેવી કેટલી આવશ્યક છે. સરકાર પણ ગામે-ગામે લોકોને વેક્સિન લેવાની અપીલ…

કેશોદ, જય વિરાણી: આજના 21મી સદીના આધુનિક યુગમાં દરેક સેવા ઓનલાઈન મળતી થઈ છે. પણ સિક્કાની બે બાજુની જેમ ઘણા આનો ગેરલાભ પણ ઉઠાવે છે. એમાં…

કેશોદ, જય વિરાણી: કેશોદ નગરપાલિકા કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં એકથી ચૌદ જુદા-જુદા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકામાં આવેલ રહેણાંક અને…

કેશોદ, જય વિરાણી:હાલ સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથેના વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો, થાંભલાઓ, વીજ પોલ ધરાશાયી થવાના બનાવો…

માણાવદર, જીગ્નેશ પટેલ કરણી સેના વિવિધ રાજ્યોમાં પોતાના સંગઠનો વિકસાવી રહી છે. દરેક રાજ્યના જિલ્લા તાલુકાના ગામોમાં પોતાનો પગપેસારો કરીને સેનાના હોદેદારોની નિમણૂકો કરી રહી છે.…