Browsing: Junagadh

જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં ધો 10 માં અભ્યાસ કરતી સગીરા પર તેની જ સ્કુલ બસન ડ્રાઇવરે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચર કેળવી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા…

પ્રવેશ દ્વારે પ્રવાસીના પ્રવેશને સલામત કરવા જીકજેક રેલીંગ અને વાહનો માટે બુમબેરીયર તૈનાત ઊપરકોટ પ્રવેશ દ્વારે કિલ્લાને ખુલ્લો મુકાયા બાદ 4 દિવસ સુધી તમામ પ્રવાસીઓ માટે…

શહેરીજનોને રૂ. પ0 ના પ્રવેશ આપવાનો નિર્ણય: નવા કલેવર ધારણ કરનાર જિલ્લાના દર્શનનો પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જૂનાગઢના ઐતિહાસિક કિલ્લામાં શનિવારે થયેલ ધક્કામૂકી અને અફડાતડીના માહોલ બાદ…

જૂનાગઢના ભવ્ય ધાર્મિક સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો જોવો એકલા હો છે જૂનાગઢ ઉપરકોટ ના કિલ્લા માં આવેલી અડી કડી વાવ અને નવઘણ કુવા માટે કહેવત છે કે…

રા’નવઘણ, મહંમદ બેગડા, નવાબ શાસન અને આઝાદી સંગ્રામના સાક્ષી ઉપરકોટની ભવ્યતામાં રિ-કન્સ્ટ્રક્શનથી ચાર ચાંદ લાગ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતના પાટનગર જુનાગઢ ના અતિથિ બન્યા…

માતા નવડાવે નહીં તે માટે કારમાં છુપાઈ ગયેલ એક પાંચ વર્ષીય બાળકનું ગરમી અને ગુંગરામણના કારણે મોત થતા પરપ્રાંતીય મજૂર પરિવાર ઘેરા શોકમાં ડૂબ્યો હતો. જુનાગઢ…

કેશોદ સમાચાર સોની ટીવી પરથી હાલમાં પ્રસારિત થઈ રહેલ લોકપ્રિય ક્વીઝ શો “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને…

સ્થાનિક નેતાઓ રાજકારણ ખતમ કરવા સક્રિય બન્યા હોય અમૂક લોકોના ત્રાસથી રાજીનામું આપી દીધાની ચર્ચા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.9ના ભાજપના સિનિયર કોર્પોરેટર એભાભાઇ કટારાએ આજે બપોરે…

સનાતન ધર્મ વિશે અપમાન સહન નહીં થાય અને અમારી નમ્રતા એ અમારી કાયરતા નથી. અમે એક રહીશું, નેક રહીશું અને રાષ્ટ્ર ચેતનાના અવરાધો માટે આવતા તમામ…

સનાતન ધર્મ સામે વાણી વિલાસ સામે સંત સંમેલનમાં ભારે આક્રોશ દેશભરના 500થી વધુ સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જાગ્યો આહ લેક સનાતન ધર્મના સંતો અને…