Browsing: Gujarat News

સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેધાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ…

ધરેણા રૂપિયા માટે સેલો ટેપથી મોતને ઘાટ ઉતારી લુંટનું તરકટ રચ્યું તું:  પોતાને ઇજા પહોચાડી અને મિત્રે બાંધી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું’તુ શહેરના સામા કાંઠે આવેલા…

બે ટ્રાવેલિંગ બેગમાં ગાંજો ભરી સોખડાના નજીક બસમાંથી ઉતાર્યો અને એસોજીએ દબોચી લીધો આરોપી પાસેથી સુરતની બસ ટિકિટ મળી આવી:રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબ્જે થોડા સમય પહેલા…

ઉપાશ્રય-દેરાસરા ભગવાન મહાવીરને અદ્ભૂત આંગી દર્શન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે તપ, જાપ, આરાધના સાથે જૈનો ભારે હરખભેર કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનકવાસી અને દેરાવાસી…

જૈન સંસ્કૃતિ પર્વને માને છે, ‘પુનાતિ ઇતિ પર્વ’ જે આત્માને પવિત્ર બનાતે તે પર્વ પર્યુષણના જુદા-જુદા અર્થ છે (1) પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (2) પર્યાવસન:…

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પાળિયાદના મહંત નિર્મળા બા 52 ગજની ધજા ચડાવી  પૂજા કરી   મેળા ને  ખુલ્લો મુકાશે. કોરોનાના કપરા કાળ બાદ બે વર્ષ બંધ રહેલો…

આપણે ગયા અઠવાડિયે જ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી  કરી હતી અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો હતો. અહીં મુલાકાતીઓની…

એલર્જીથી થતી શરદીની સમસ્યાના સચોટ આયુર્વેદ ઇલાજનો નિદાન કેમ્પ અને તેના દર્દીઓ સાથે વાર્તાલાપ યોજાશે એલર્જીને કારણે દવા લઇને થાકેલા દર્દીઓ માટે વિનામૂલ્યે અનોખો તબીબી સેવા…

બન્ને રાજયોમાં ભાજપની સરકાર છતાં આંતરિક રાજકારણના કારણે નર્મદાના નીર વિકાસના બદલે વિનાશ વેરી રહ્યા હોય તેવો ધરાર ઉભો કરાતો માહોલ: પાણીપત ખેલાય તે પૂર્વ સમજદારીનો…

અબતક, અપ્પુ જોષી, બાબરા રાજકોટ કલેક્ટર કચેરીમાં ઝવેરી કમિશન સમક્ષ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસીને 54, બંક્ષીપંચને 27 ટકાની માંગણી અખિલ ભારતીય મહાસભા ગુજરાત દ્વારા કરવામાં આવી…