- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
Browsing: Gujarat News
૨૦૨૫ સુધીમાં રૂ.૧૩.૫૫ લાખ કરોડના ખર્ચે પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે રેલવે દ્વારા હવે બહુહૈતુક સંપર્ક વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં ધ્યાન આપીને મલ્ટીમીડીયા કનેકટીવીટીનાં અવિરભાવ સાથે મુસાફરો…
જિલ્લાના નાગરિકોને જોગીંગ, રનીંગ, વોકિંગ કરતો ૧ મિનિટનો વિડીયો ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વેબસાઇટ પર મુકવા અપીલ ભલામણ સુરેન્દ્રનગર જિલ્લાના નાગરીકોને રમત ગમત વિભાગ દ્વારા ફીટ ઇન્ડીયા…
ડોલીવાળાભાઈઓ માટે ભવનાથમાં કરોડોના ખર્ચે કોમ્પ્લેક્ષનું આયોજન જૂનાગઢને એવન કક્ષાનું પ્રવાસન ધામ બનાવવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે અને જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે સરકાર હકારાત્મક અભિગમ…
કોરોનાથી વિદેશમાં ફસાઈ ગયા બાદ સ્વદેશ આવનારાને કેવા સંજોગોમાં સંસ્થાકીય કવોરેન્ટાઈનમાંથી મૂકિત મળશે?
કવોરેન્ટાઈન માટેના નિયમોમાં થોડી છૂટછાટ અપાઈ કોરોનાના કારણે વિદેશ ગયાબાદ ફસાઈ ગયેલા ભારતીયો દેશમાં પરત ફરે ત્યારે કવોરેન્ટાઈન માટેના નિયમોમાં કેટલાક સુધારા કરાયા છે. જો કે…
ગોંડલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું ભાજપના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ થી ગોંડલ પંહોચતા નેશનલ હાઈવે નવા માર્કેટ યાર્ડ ખાતે…
બે દિવસમાં ૩૩ હજાર લોકોની તપાસણી; ૯ના મોત શહેરમાં છેલ્લા એક માસથી કોરોના બેકાબુ બનતા ગઈકાલે એક જ દિવસમાં ૧૫ નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે…
ડાયાલિસીસ માટે આવતી વિદ્યાર્થીનીનો મોબાઇલ નંબર રજિસ્ટરમાંથી મેળવી મેસેજ કરી હેરાન કરતો હતો: યુવતી અને તેની માતા સાથે શારીરિક અડપલા કર્યાનો પણ આક્ષેપ સુરેન્દ્રનગર શહેરની મુખ્ય…
ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી બોર્ડ દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૦ ની પરીક્ષા તા.૨૪-૦૮-૨૦૨૦ ના રોજ યોજાનાર છે. આ પરિક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય કાયદો…
આંબેડકર ભવન ખાતે વૃક્ષારોપણ ગીર-સોમનાથનાં આજોઠા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાના યુવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં…
૨૬ ઓગષ્ટ સુધીમાં નિયત ફોર્મમાં અરજી પહોંચાડવાની મૂદત ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ નેશનલ મિશન ઓન કલ્ચરલ મેપીંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.