Browsing: Gujarat News

સૌથી વધુ ઉના તાલુકામાં ૧૩૦૧૫ લોકો ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ-19ના સંક્રમણને અટકાવવા આરોગ્યતંત્ર દ્રારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં બહારના રાજ્ય કે જિલ્લામાં થી…

ત્રણેય લોકડાઉનમાં તાલાળા ચોકડી વેરાવળ ચેક પોસ્ટ પર નિષ્ડાપુર્વક ફરજ બજાવી દેશભરમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન અમલમાં છે. પોલીસ સ્ટાફ દ્રારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવામાં આવી…

વડોદરામાં કોરોનાના રોગચાળાને અંકુશમાં લેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા કોરોનાને શોધવા વધુને વધુ ટેસ્ટ કરવા જરૂરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ…

વડોદરામાં કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો દાતાઓ તથા નગરજનો સૌ પોતાનાથી શકય તમામ મદદ માટે તૈયાર છે. તંત્રને યથાશકિત સહયોગ આપી રહ્યા છે. કોરોના સામેના જંગમાં…

સામાન્ય રીતે પાણી મેળવવા ઠામ વાસણ રાખીને લાઈન કરવામાં આવે છે. અને પાણીના ટેન્કરની રાહ જોવાતી હોય છે. હાલ કોરોનાના કહેરથી ગરીબ, મધ્યમવર્ગની હાલત કફોડી થઈ…

રાહત જાહેર નહી થાય તો આંદોલન: વડોદરામાં મધ્યમ વર્ગ સેનાની મુખ્યમંત્રીને રજૂઆત લોકડાઉનમાં મધ્યમ વર્ગની કમર તુટી ગઈ હોય મધ્યમવર્ગને રાહત આપવા ગુજરાત સરકાર રાહત પેકેજ…

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટેક્નોલૉજીના માધ્યમથી ગુજરાતનાં લોકો સાથે સંવાદ. સીએમ વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતાં જણાવ્યું કે, 2 મહિનાના લોકડાઉન બાદ…

કાલથી ૨૯મે દરમિયાન ૧૫૦૦ ભૌતિક વૈજ્ઞાનિકો છાત્રોને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવશે: પ્રો. (ડો.) એસ.સી. વર્મા ઉદધાટન લેકચર આપશે ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત…

સેનેટાઈઝ ટનલ, થર્મલ ગનની સુવિધા: સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ગ્રાહકોને અપાતી સેવા કોરોનાના કહેરને નાથવા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન-૪માં…

દર્દીઓ માટે આરોગ્યપ્રદ પૌષ્ટિક આહાર પીરસાશે શહેરના કોરોના મહામારીના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ગુણવંતામાં સારૂ અને પોષ્ટિક કહી શકાય તેવો…