Browsing: Gujarat News

બંને ટાવરની ઘડિયાળો લાંબા સમયથી બંધ: કોઈને પડી નથી સુરેન્દ્રનગર શહેર એટલે આજુબાજુના ગામમાં મોટું હટાણું અને લાખોની વસ્તી ધરાવતા શહેરમાં ટાવરના ઘડિયાળના ડંકા બંધ અને…

છૂટક વેપારીઓને પાન-બીડીનો માલ ન મળતો હોવાની ફરિયાદ કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાનમાવાની દુકાનો બંધ હતી જોકે હવે છૂટ મળી છે છતાં વેપારીઓ વેપાર કરી સકતા…

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલસીબીએ મંગળવાર બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપભાઈ બેચરભાઈ રાજગોરના ઘરે રેડ કરીને ૧૯૮ ઈંગ્લીશ દારૂનો બોટલો…

ગીર સોમના જિલ્લામા  સોમના ખાતે થી આજે વધુ ૧ દર્દી કોરોના વાઈરસ મુક્ત ગીર-સોમના જિલ્લા માંથી વધુ એક દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈતા તેઓને રજા…

દર્દીઓએ આરોગ્ય તંત્રની સેવાને બિરદાવી: દર્દીઓએ કોવિડ-૧૯ પોઝિટિવ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવીને સુખ-દુ:ખની વહેંચણી કરી હતી જૂનાગઢ જિલ્લાના ૩ મહિલાઓ સાજા થતા આજે સીવીલ હોસ્પિટલી ડિસ્ચાર્જ…

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦ કોરોનાવાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે આ તમામ દર્દીઓને…

હોલસેલરોને ત્યાં દરરોજ લાંબી કતારો છતાં દુકાનો બંધ: તંત્ર અંગત રસ લે તો ભેદ ઉકેલાય લોકડાઉન દરમ્યાન બે માસ જેટલો સમય થયો હોવા છતાં સરકારે પાન-બીડીના…

સુરેન્દ્રનગર જિલ્લાનો શિક્ષણ ઇતિહાસ પુસ્તકમાં કંડારાશે શિક્ષણ અંગેની માહિતી મોકલવા અનુરોધ શિક્ષણનગરનું સુરેન્દ્રનગર જિલ્લાના કેળવણીના ઇતિહાસને પુસ્તકમાં કંડારવા નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની આ શિક્ષણ યાત્રાને…

યાત્રાની તારીખથી લઈ ૧૮૦ દિવસ સુધી પૂરેપૂરૂ રિફંડ અપાશે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ પર ટિકિટોનું ક્રમબધ્ધ રીતે રિફંડ અપાઈ રહ્યું છે. રેલ પ્રશાસન દ્વારા યાત્રિકોને રિફંડ આપવા…

મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય ૫૦ રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ ૫૪ સેમ્પલ લઈને…