Browsing: Rajkot

રાજયમાં સતત વકરી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા રાજય સરકાર સતર્ક બની છે આજથી હવે કોરોના વેકિસનેશન સેન્ટરો રાત્રી 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. દરમિયાન…

ઉપપ્રમુખ પદે કિશોરભાઇ વસોયા અને કારોબારી ચેરમેનપદે ઘનશ્યામ  ભુવાની નિયુકિત લોધીકા તાલુકા પંચાયત ના પ્રમુખ  ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ ની બિનહરીફ વરણી કરાય છે જેમાં પ્રમુખ ગીતાબેન…

નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનની જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો નોંધાયો છે. જેને પગલે આજે નોડલ ઓફિસર…

ધોલેરા સર પ્રોજેકટની કામગીરી 85 ટકા પૂર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી માહિતી ધોલેરા  ખાતે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝન (સર)નું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ કરી લેવામાં આવ્યું…

થોડા સમયનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથુ ઉંચકતા દેશભરમાં હાહાકાર મચી રહ્યો છે. છેલ્લા એક માસથી કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે રેકોર્ડબ્રેક એક જ…

કોરોના કેસ ફરી ઝડપથી વધતા સરકાર તો ચિંતામાં મૂકાઈ છે. પણ આ સાથે એક બાજુ પરીક્ષા નજીક અને બીજી બાજુ કોરોના વદુ વકરતા વિદ્યાર્થીઓ પર વાયરસનું…

કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં!! ગુજરાતને ‘કોરોના મુક્ત’ કરવા જરૂરી તમામ પગલાં લેવાની વડાપ્રધાનને ખાતરી આપતા રૂપાણી અત્યાર સુધીમાં 22.15 લાખ લોકોને પ્રથમ ડોઝ જ્યારે…

ગોંડલની ૧૫ કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને મોટા પાપે થયેલા બોગસ વોટિંગના આક્ષેપ સાથે કોર્ટમાં પડકારાઇ છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ 15 માર્ચે રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાનિક…

ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા 30 માર્ચથી તાલીમ વર્ગનો પ્રારંભ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સ્વ. લતાબેન ડાંગરના સ્મરણાર્થે આગામી તા.30 માર્ચથી પીએસઆઈ-એએસઆઈ ભરતી માટેની નવી બેચનો પ્રારંભ થશે. આ…

દેશની આઝાદીને 75મુ વર્ષ શરૂ થયુ છે ત્યારે તેની ઉજવણી નિમિત્તે રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાષ્ટ્ર  લીવ ફોર…