Browsing: Rajkot

હજારો લેઉવા પાટીદાર ર૦મીએ રાજકોટથી પદયાત્રા કરી ર૧મીએ ખોડલધામ પહોંચશે પદયાત્રામાં જોડાવા માટે મો. ૭૪૦૫૪ ૬૯૨૩૯ પર આપનું નામ નોંધાવવા અનુરોધ સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર…

ક્રાઈમના બનાવોમાં ઢાંક પીછોડો કરવા અર્થે પત્રકારોને પોલીસ સ્ટેશનથી દૂર રાખવામાં આવતા હોવાના આક્ષેપો: મામલતદારને આવેદન અપાશે, વિરોધ દર્શક કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સામાજીક સંસ્થાઓ પણ…

વ્યવસાયીઓ મુખ્ય આવકવેરા કમિશનરને રૂબરૂ મળી શકશે: કરદાતાઓની ફરિયાદોનું થશે નિવારણ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્વારા ગુરુવાર તારીખ…

કોંગ્રેસના “ચાવવાનાં અને બતાડવાનાં જુદા છે, એટલે કોંગી શાસિત રાજ્યોમાં આવી જોગવાઇની ક્યારેય અમલવારી ન કરનાર કોંગ્રેસને આ નિર્ણયી પેટમાં ચૂંકે તે સ્વભાવિક છે : જાડેજા…

ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ પ્રણામી મંદિર ખાતે સેવા પુજા કરતા સાઘ્વીના ઘેર ૪ અજાણ્યા લુંટારુઓએ લાકડાના ધોકા અને લાકડીઓ વડે માર મારીને સોના-ચાંદીના દાગીના લુંટી…

જૂનાગઢ ૯ ડિગ્રી, અમરેલી ૯.૬ ડિગ્રી અને રાજકોટ ૧૦.૧ ડિગ્રી સાથે ઠીંગરાયા, ઠંડાગાર પવનો ફુંકાતા જનજીવન પર અસર: બે દિવસ હજી કોલ્ડવેવની સંભાવના દેશના ઉતરીય રાજયોમાં…

૧૬મી જાન્યુઆરીથી તળાજાના મણારથી પદયાત્રાનો આરંભ: ૨૨મીએ સમાપન ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મજયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલ છે.પૂજયબાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા…

ચૂંટણી પછી અમલવારી થાય તો તાયફા સમાન કેન્દ્રની ભાજપ સરકારે ગઈકાલે સવર્ણોને દશ ટકા અનામત આપવાની વાત કરેલ તે પ્રદેશ મહિલા ભાજપના તેજાબી વકતા રેશ્મા પટેલે…

ધોરાજી નાં ડોકટર પ્રવિણ ભાઈ ગરબી ચોક પાસે આવેલ છેલ્લા દસ વર્ષથી ચાલતી અલ્ટ્રા એજયુકેશન ઇન્સ્ટીટ્યુટ ધોરણ ૧૦ – ૧૧ – ૧૨ માં કેન્દ્ર સ્થાને આવેલ…

તબીબને આપેલો રૂ ૧૪ લાખનો ચેક પરત ફરતા પેઢીના બે ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ક્રિષ્ના આઇ હોસ્પિટલના ડોકટર અતુલભાઇ બદીયાણીએ…