Browsing: Sabarkantha

હિતેશ રાવલ, સાબરકાંઠા: વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ વધવાનું કારણ છે પ્રદૂષણ. આજે પ્રદૂષણ વધવાને કારણે જ આપની આજુબાજુની હવા દૂષિત બની છે. આ પ્રદૂષણ પ્રવાસીઓ જંગલમાં પણ…

હિતેશ રાવલ – સાબરકાંઠા: કોરોનાકાળ બાદ રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની આજે તા. ૧૫ જુલાઇ ૨૦૨૧થી પરીક્ષા પ્રારંભ થઈ…

સાબરકાંઠા, હિતેશ રાવલ: ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યા છે અને સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ છે ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે પાંચ માસ બાદ…

હિતેશ રાવલ, સાબરકાંઠા: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને “સુપ્રીમ” મંજૂરી આપી દીધી છે. રુપાણી સરકાર અમદાવાદમાં નાથની નગરચર્યાને “ના” નથી કહી શકી. પરંતુ કોરોનાના સંક્રમણ વધી ન જાય…

હિતેશ રાવલ – સાબરકાંઠા:   છેલ્લા કેટલાય સમયથી કેટલાક ખનન માફીયાઓ ખાણખનીજ વિભાગની પરવા કર્યા વિના ખનીજ ચોરી કરી રહ્યા છે ગુજરાતમાં ઘણી સમયથી ખનીજ ચોરી ઘટનામાં…

સાબરકાંઠા, હિતેશ રાવલ કોરોનાકાળ દરમ્યાન શિક્ષણ સંપૂર્ણપણે ઓનલાઇન બન્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ પોતાના વર્ગ્ખંડોને યાદ કરી રહ્યા છે, ઝુમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સમાં બધા બાળકો…

હિતેશ રાવલ, સાબરકાંઠા: રાજયમાં ધોરણ ૧૦ અને ૧૨ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રીપીટર અને ખાનગી વિધાર્થીઓની આગામી ૧૫ જુલાઇ ૨૦૨૧થી પરીક્ષા પ્રારંભ થવાની છે. વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને…

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ…

સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠા જિલ્લામાં ચોરીના કેસ વધી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં આકાશ ગંગા કોમ્પ્લેક્સની બહાર બાઈક ચોરીની…

હિતેશ રાવલ, સાબરકાંઠાઃ એક સાથે સમગ્ર દેશમાં તહેવારની જેમ ઉજવાતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કોરોનાની બીજી લહેર નબળી પડતાં…