Browsing: Surat

વિરતાને બહાદૂરી બદલ નકદ ઈનામ તેમજ શૌર્યતા પદકથી સુરતનાં ડ્રાઈવરને સન્માનીત કરાશે ગત વર્ષે અમરનાથમાં થયેલા આતંકી હુમલામાં અનેકે જીવ ગુમાવ્યા હતાતો હજારો યાત્રીઓ ફસયા હતા…

સ્પાઈસ જેટની સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ કેન્સલ થતાં એક પેસેન્જર એરપોર્ટના પરિસરમાં ઉપવાસ પર ઉતરી ગયો હતો. પેસેન્જરે ત્રણેક મહિના અગાઉ ફ્લાઈટ બુક કરાવી હતી. પરંતુ…

61 વર્ષીય ભારતભાઈ સોમાણીનું હુમલો આવતી થયું મોત 21 કી.મી. ની દોડમાં ભાગ લેવામાટે આવ્યા હતા ભરતભાઇ દોડ દરમિયાન હુમલાથી મોત્ત નીપજયું હતું. હજારોની સંખ્યામાં આવેલા…

ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે.…

૫ મુસ્લિમ અને ૧ ખ્રિસ્તી સહિત ૨૫૧ દિકરીઓને અપાયું ક્ધયાદાન સુરત ખાતે પી.પી.સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર દ્વારા ખુબ જ મોટુ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.…

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ સુરતમાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નરેન્દ્ર મોદી એક વાગ્યાના નિયત સમય કરતાં બે…

યોગી ચોક વિસ્તારમાં પાસના કાર્યકર્તાઓનો હોબાળો સુરતના ભાજપ ના કાર્યાલયના ઉદધાટન પહેલા પાસના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરી સૂત્રોચાર કરવામાં આવ્યા છે. યોગી ચોકમાં પાસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના વિરૂદ્ધમાં…

ફિલ્મ પદ્માવતીના વિરોધ આજ રોજ સુરતના વનિતા વિશ્રામથી રાજપુત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો પણ જોડાયા છે. જેમાં સુત્રોચ્ચાર…

સુરત પાટીદારોના ગઢ એવા જળક્રાંતિ મેદાનમાં આજે સાંજે 7 કલાકે કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા છે. સુરક્ષાને ધ્યાને લઇ રાહુલ માટે સ્ટેજની પાછળની દીવાલ તોડીને રસ્તો બનાવી…

સરકારે દરોમાં રાહતની હૈયાધારણા આપી: જીએસટી રિટર્ન ત્રિમાસિક ભરવાની જાહેરાત થવાની અપેક્ષા જીએસટીના કારણે સુરતના ટેકસટાઈલ્સ વેપારીઓ સરકારથી ભારે નારાજ છે. ત્યારે વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ…