Browsing: Surendranagar

કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કચેરીને વહેલી તકે ઉતારી લઈને મેદાન કરી નાખવા માંગ ૨૦૦૧માં ભૂકંપમાં વઢવાણ તાલુકા પંચાયત કચેરી જર્જરીત બની ગઈ હતી. આથી…

ગોંડલ સંપ્રદાયના શય્યાદાન-મહાદાનના પ્રણેતા પૂ. ધીરગૂરૂદેવ આજે રોનકજિનમા પધારતા જશુભાઈ દોશી (ખારવાવાળા) પરિવારે સ્વાગત કરેલ કાઠીયાવાડ જૈન સમાજ અમદાવાદના ટ્રસ્ટી મંડળે ધર્મલાભ આપવા વિનંતી કરેલ. પૂ.…

ખેડુતોનાં પાકને નુકસાનનો ભય: લિકેજ લાઈન વહેલીતકે રિપેર કરાવો વઢવાણ તાલુકાના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા માળોદ કેનાલ વાઘેલા થઈને વઢવાણ…

ધ્રાગધ્રા તાલુકામા છેલ્લા ઘણા સમયથી ચાલતી અસામાજીક પ્રવૃતિઓને લઇને ગ્રામજનો ત્રસ્ત થયા હતા. ધ્રાગધ્રા પંથકમા અમુક રાજકારણી વગ ધરાવતા પોલીસકર્મીઓની રહેમનજર નીચે ચાલતા દારુ-જુગારના અડ્ડા તથા…

સમગ્ર દેશમાં જેન્ડર બજેટ રજૂ કરનાર ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે, તથા આ વર્ષે બજેટમાં અંદાજિત રૂપિયા ૬૨ હજાર કરોડની ફાળવણી મહિલા લક્ષી યોજના અંતર્ગત કરવામાં આવી…

સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના દુધરેજ વહાણવટી નગર મા વિચરતી જાતિઓ ના ઝુંપડાઓ મા શિવરાત્રિ ના દિવસે આગ લાગી અને તે પરિવારો નો બધોજ સામાન બળી…

વીજ કચેરી દ્વારા યોજાયેલા માફી મેળા માં 216 ગ્રાહકો ના રૂ.34.32 લાખ ની રકમ ની માફી ચોટીલા વીજ કચેરી દ્વારા માફી મેળા નું આયોજન થયું હતું…

ધ્રાગંધ્રા તાલુકાના નારીયાણામાં રેતીચોરી અંગેની વિગતો મળતા ખાણ ખનીજની ટીમે શૂક્રવારે બપોરે ડ્રોન ઉડાડી રેતીચોરી કેમેરામાં કેદ કરી ઝડપી લીધી હતી. જેમાં એક લોડર,2 વોશ પ્લાન્ટ…

ભારત દેશમા ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાના બાળકોને સમર્પિત કરવાની ભાવના થકી આ દેશ કયારેય નાસીપાસ થતો નથી બાળકોના દાનની પરંપરાથી પ્રભાવિત ઇગ્લેન્ડના કપલે મુલાકાત લઇ…

વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા રાજય સરકારમાં રજુઆત કરી હતી. વઢવાણ તાલુકામાં લાખો રૂપિયાના કામો ૨૦૧૮-૧૯માં શરૂ થશે. જેમાં વઢવાણ તાલુકાનાં બિસ્માર રસ્તાઓને રીપેરીંગ અને નવા…