Browsing: Surendranagar

સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના જીવંત કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રીશ્રી ગ્રામોદય યોજના થકી સખી મંડળની બહેનો વિવિધ વ્યવસાયો થકી આર્થિક રીતે પગભર બની…

કોમન પ્લોટમાં ખડકાયેલા દબાણો હટાવવા પાંચ દિવસનું અલ્ટીમેટમ ધ્રાગધ્રા નગરપાલિકાની કામગીરી તદ્દન નિષ્ક્રીય માનવામા આવે છે જેનુ ઉદાહરણ સમગ્ર શહેરમા લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જ્યારે…

પત્રકારો દ્વારા પીઆઇને રજુઆત યોગ્ય કાર્યવાહીની માંગ ધ્રાગધ્રા શહેરના વરીષ્ઠ વકિલ વાસુદેવભાઇના પુત્ર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે જેનુ કારણ સરકારી વકિલના પુત્ર આશુતોષ ભટ્ટ દ્વારા…

બન્ને પોલીસકર્મી હપ્તા ખાઇને ગેરકાનુની પ્રવૃતિઓને ઉત્તેજન આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા બે પોલીસકર્મીઓના વિરુધ્ધ જુદા-જુદા ગ્રામ્યના લોકો દ્વારા કુલ એક મહિનામા ત્રણેક…

જિલ્લાને આરોગ્યની સેવા આપવામાં દરેક સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં નિદાન માટે પુરતા સાધનો અને ડોકટરો નથી. આ ઉપરાંત સોનોગ્રાફી કરવા તથા…

ચોટીલા તાલુકાના ગામડાંઓ એટલે ખેતી અને પશુપાલન ઉપર જીવન નિર્વાહ. આ તાલુકો એટલે પંચાળ ભૂમિ અને ચોટીલાની દેવભૂમિ એટલે દેવી દેવતાઓ સંતો અને પ્રાચિન સ્મારકો, વાવ,…

અધિકારીઓ અને પદાધિકારીઓએ પીડિતોની મુલાકાત લઈને માનવતા બતાવી: તંત્ર દ્વારા પીડિતોની રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ સુરેન્દ્રનગરના દુધરેજમા આવેલ વાણવટી વિસ્તારમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગ લાગતા…

પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે આનંદભવન, સુરેન્દ્રનગર ખાતેથી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થીને શ્રમયોગી કાર્ડ આપીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન…

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આજે દેવજીભાઈ ફતેપરા દ્વારા નવનિર્માણ એસી રુમ, પ્લેટફોર્મ નં ૨ પર નવસ્થાપિત ઇન્ડીકેટર સીસ્ટમ, બુકિંગ કાર્યાલયનું નવીનીકરણ, સર્ક્યુલેટીંગ એરિયાનું સોંદર્યીકરણ…

ગુજરાતમા બાહોસ પીઆઇ તરીકે ગણાતા એન.કે.વ્યાસને પણ વિચારતા કરી દીધા એવા ધ્રાગધ્રા શહેરમા અનેક મુછે લીંબુ ઠેરવતા પોલીસકર્મીઓને ધુળ ચાટતા કરી દીધા હોવાના દાખલા હયાત છે…