- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
Browsing: Surendranagar
તમામ દેવુ માફ થઈ જાય અને પોલીસમાં નોંધાયેલી ફરિયાદ રદ થાય તે માટે ૩ વર્ષ પહેલા આત્મહત્યાનો ઢોંગ કર્યો હતો ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ…
દુધરેજ નગરપાલિકાના પ્રમુખ બીપીનભાઈ ટોળીયા, કોલેજના આચાર્ય ડો.કે.ડી. પરીખ સહિત વિશાળ વિદ્યાર્થી સમુદાય અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજમાં સવારના ૯:૦૦ કલાકે સરકાર…
નોટિસ આપવા છતા દબાણ દૂર ન કરાતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ મૂળીના સરલા ગામે હાઇવેપર સરકારી ખરાબાની જમિનમાં દબાણ કરાતા તંત્ર…
રાણીપાટના દુધ ઉત્પાદક મંડળીના મંત્રીને આંખમાં મરચુ છાંટી લુંટને આપ્યો અંજામ: સીસીટીવીના આધારે લુંટારુનું પગેરુ દબાવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં ઉડવી ગામે મુળીના રાણીપાટ દુધ મંડળીના મંત્રીને…
મૂળી,થાન અને ચોટીલાને અછતની સહાય આપવા ધારાસભ્ય મકવાણાની રજૂઆત સરકારશ્રી દ્રારા મૂળી ચોટીલા થાનગઢ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામા આવેલ છે આ તાલુકાના પ્રાણ પ્રશ્ન રોજગારી સિચાઇ…
બે પોલીસ કર્મીઓએ પૈસાની માંગણી કરીને યુવાનને રીમાન્ડ દરમિયાન ટોર્ચર કર્યું હોવાનો આક્ષેપ: યુવાને ગળામાં બ્લેડથી કાપા મારતા તેને હોસ્પિટલે ખસેડાયો ધ્રાગધ્રા તાલુકાના બે વિવાદીત પોલીસકમીઁઓ…
સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકામાં સૌ પ્રથમવાર ગુજરાત ક્રીકેટ લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. દસાડા તેમજ આસપાસના વિસ્તારના તમામ લોકોને એકતા અને વ્યાયામનો મહાકુંભ એટલે ગુજરાત…
નળ સરોવરના જગવિખ્યાત પક્ષી અભિયારણમાં પાણીની અછતને કારણે શીયાળો ગાળવા આવતા વિદેશી પક્ષીઓએ વડલાના તળાવને નવું ઘર બનાવ્યું અમદાવાદ પાસે આવેલા નળ સરોવરમાં દર વર્ષે દેશ-વિદેશથી…
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણની સીમા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે ડે.કલેકટર અને મામલતદાર સહીતનો સ્ટાફે આઠ ટ્રેકટર…
સમાજકલ્યાણ વિભાગ અને સ્થાનિક આંતરીક ઝગડાના લીધે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ધ્રાગધ્રા ઈંઝઈંના કેટલાક વિધાથીઁઓ દ્વારા અન્ય વિધાથીઁઓના માફક સ્કોલરશીપ નહિ મળવાની ફરીયાદ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.