Browsing: Surendranagar

લખતરનીતાલુકા પંચાયતની બજરંગપુરા બેઠક અને ચોટીલા તાલુકા પંચાયતની રાજપરા બેઠકની ચૂંટણીની મંગળવારના રોજ મતગણતરી યોજાઇ હતી.લખતર અને ચોટીલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામજાહેરચોટીલા તાલુકા પંચાયતની રાજપરા…

કેમિકલના ટાંકામાં છુપાવ્યો હતો વિદેશી દારૂ: રૂ.૧૭.૨૫ લાખનો મુદામાલ જપ્ત લખતર પોલીસના  પેટ્રોલિંગમાં હતા ત્યારે સદાદ ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે  મોઢવાણા ગામના…

સુરેન્દ્રનગર એ રેતી માટે સમગ્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા સફેદ રેતી રોજ ની લાખો ટન રેતી નીકળે છે અને…

જાહેરનામાનો ભંગ કરનારને ત્રણ માસ સુધી કેદની સજા થશે સુરેન્‍દ્રનગર જિલ્લાના તથા અન્‍ય જિલ્‍લાના ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવર-જવર કરતી વ્‍યકિત, પશુઓ…

વઢવાણ નજીક સુખદેવસિંહ પ્રતાપસિંહ ચાવડા રહે. કોયબા, તા. હળવદ જી. મોરબીવાળો પોતાના કબજા ભોગવટાની મારુતી અલ્ટો કાર નં. જીજે ૧૨ બીએફ ૯૮૯૭ વાળીમાંથી આરોપી દીલીપસિંહ દાનસંગભાઇ…

પીવાના પાણીની અને સિંચાઇની સમસ્યાનો હલ: લોકો ખુશખુશાલ હાલ સમગ્ર પંથક માં ખુબ ઓછો વરસાદ થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લા મા વરસાદ નથી વધુ ખાધ છે…

હાલ મા નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઝાલાવાડ પંકમાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ધૂમ ધામ પૂર્વક કરવા મા…

કેનાલમાં ખેડુતોને પાણી ન અપાતા ધારાસભ્યોએ કર્યા જળ સમાધીનો પ્રયાસ સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ નિમ્ન વરસાદ થયો છે ત્યારે ખેડૂતો ના ઉભા પાકો પાણી ન મળવા…

મહાસતીજીને જીવલેણ ઈજાઓ કરનારા શખ્સોની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે લીંબડી અજરામર સંપ્રદાય પરમપુજય પ્રકાશમુની મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પુજય સાધ્વી રત્ના ઝરણાબાઇ આર્યાજીના સુશિષ્યા  પરમપુજય મનસ્કૃતિબાઇ…

ખેડુતોને પાણી આપવાને મુદે રાજકારણ ગરમાયું ગુજરાતની જીવાદોરી માનવામાં આવતી નર્મદા કેનાલનો સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેડૂતોને સૌથી વધુ લાભ મળતો હોવાની ભાજપ દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં…