Browsing: Lifestyle

દરેક બાળક પોતાના માતા-પિતા માટે શ્રેષ્ટ હોય છે.ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને અનેક સારા ગુણોનું સિંચન કરતાં હોય છે. તો પણ ક્યારેક નાના બાળકો પોતાની વાત…

લોકડાઉનમાં બંધ પડેલા એરકંડીશન સંકુલોમાં સુક્ષ્મજીવાણુઓના ફેલાવાના કારણે રોગચાળો વકરવાની ઇન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ રેફીજરેટીંગ એન્ડ એરકંડીશન ઇજનેરની ચેતવણી કોરોના સંક્રમણના આ વાયરા વચ્ચે પર્યાવરણ અને…

લગ્નને એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એકબીજા પ્રત્યે પ્રેમ-હુંફ, વિશ્ર્વાસ, વફાદારી ખુબ જ જરૂરી છે, પણ ઘણીવાર મહિલા અથવા પુરૂષ પોતાના સાથી પાર્ટનરને દગો આપે…

સફળ લગ્ન ક્યાં ??? ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ….. દંપતી : સ્વાહા અરેન્જ મેરેજ માં કજીયા ઓછા અને પ્રેમ લગ્નમાં તિખારા-ભડકા વધુ થાય એનું સચોટ…

અપુરતી ઉંઘ, નિંદર દરમિયાન નસકોરા, કામ સમયે ઉંઘ આવવી તે અનિંદ્રા હોવાનું મુખ્ય કારણ કોરોનાનાં પગલે જયારથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક…

હળદર, મકાઈના પૌવા, તજ જેવી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન લોકોને સ્વસ્થ રાખવામાં અત્યંત મદદરૂપ નિવડે છે ભારત દેશનાં લોકો ખાણી-પીણીના શોખીન માનવામાં આવે છે ત્યારે સ્વાસ્થ્ય જળવાય…

હળદર, આદુ ને કોબીકુળના કાલેનો ઉકાળો રોગ પ્રતિકારક શકિત વધારે છે આપણા  ઘરગથ્થુ રસોડાની સામગ્રી અને રસોડાની કાંધીમાં અનેક પ્રકારના રોગ પ્રતિકારક શકિત વધારવાના ખોરાકનો ભંડાર…

નારંગી, લીંબુ, કીવી, પપૈયા, બ્રોકોલી, જામફળ અને ટમેટાનું જયુસ રોગપ્રતિકારક શકિત વધારવા અકસીર ભારત દેશમાં હાલ ઋતુ બે ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે…

સ્વસ્થ જીવન માટે ઉંઘનું મહત્વ ઘણું છે. પૂરતી અને ધસધસાટ ઉંઘ લેવામાં આવે તો રોગ પ્રતિકારક શકિત વધારી શકાય છે. પૂરતી ઉંઘ લેવામાં આવે તો બિમારીના…