Abtak Media Google News

લાઠી જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યસભા સાંસદ હોમગ્રાઉન્ડ પર કલાપી તિર્થ માં રૂપાલ નું સ્વાગત. કલાપી તીર્થ ના ટ્રસ્ટી  અંતરાય ભાયાણી  અને આરાધના ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ પુસ્તક અને પુષ્પહાર થી સન્માન કરાયા હતા. રૂપાલા  એ કલાપી ની પ્રતિમાને સુતરની આંટી થી પુષ્પાજલિ અર્પી હતી. મયુરભાઈ હિરપરા, પ્રણવ જોશી, એમ.પી. રામાણી. ભારત પાડા, મહેશ કોટડીયા,  હરેશ પઢીયાર, આર. સી.દવે,  ધર્મેષ સોની સહિત અનેકો સ્થાનિક અગ્રણી ઓ સાથે કલાપી સંગ્રહાલય ની મુલાકાતે આવ્યા વડાપ્રધાન મોદી ની સરકાર દ્વારા ચાર વર્ષ ની સિધ્ધિ ઓ વર્ણવતા સાંસદ  રૂપાલા દ્વારા જન સંપર્ક અનેકો ની રૂબરૂ મુલાકત લીધી હતી

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.