કાલાવડ ખાતે એ.પી.એમ.સી. ભૂમિપૂજન તથા અધ્યતન ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જાય તે માટે રાજય સરકાર સક્રિયતા સાથે પગલાભરી રહી છે.
Trending
- શું તમને પણ નખ ચાવવાની ખરાબ આદત છે?
- ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ
- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો