Abtak Media Google News

કાલાવડ ખાતે એ.પી.એમ.સી. ભૂમિપૂજન તથા અધ્યતન ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જાય તે માટે રાજય સરકાર સક્રિયતા સાથે પગલાભરી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.