Abtak Media Google News

હરીદ્વારમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક રસમા કુંભ મળો ચાલી રહ્યો છે. ત્યારે ઉતરાખંડ સરકાર મુખ્ય સચિવ તથા મેળા અધીકારી મુકતાનંદ બાપુ સભાપતિ શ્રી પંચઅજના અખાડાની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. તેઓએ અખાડાની છાવણીમાં ચાલતી સેવા પ્રવૃતિ ઓથી ખુબ જ પ્રભાવત થયા હતા. મુકતાનંદ બાપુએ કુંભ મેળાના સફળતા પુર્વક આયોજન બદલ સરકાર તથા અધિકારીઓની ટીમને બિરદાવી હતી. આ પ્રસગે સચિવ સંપુર્ણાનંદબાપુ તથા મેળા પ્રભારી ડો. સાધનાનંદ બાપુ તથા અખાડાના વરીષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.