Abtak Media Google News

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની ૭૪મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતની આગેવાનીમાં સ્વ. રાજીવ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામા આવ્યા. તે સમયે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ ડેલીગેટ જશવંતસિંહ ભટ્ટી, પ્રદિપભાઈ ત્રિવેદી, પ્રદેશ મંત્રી દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશ હરસોડા, વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.