Abtak Media Google News

રાજકોટ રેલ્વે વિભાગે આજે સદ્ભાવના દિવસની ઉજવણી કરી. આ તકે રાજકોટ રેલ્વે ડીવીઝનના ડીઆરએમ પી.બી.નિનાવે દ્વારા ડીઆરએમના પ્રાંગણમાં કર્મચારીઓ અને અધિકારીઓને ધર્મ, ક્ષેત્ર, સંપ્રદાય અને ભાષાના ભેદભાવ ભુલીને રામ માટે કામ કરવાના શપ લેવડાવ્યા હતા.Pic 2

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની વર્ષગાંઠને યાદ કરવા ૨૦મી ઓગષ્ટે સદ્ભાવના દિવસ મનાવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.