Abtak Media Google News

રાજકોટ શહેરમાં કોલેજવાડી પાસે આવેલ ભાવિકોના આસના પ્રતીક સમાન પૂ. જલારામ મંદિરના સપક પૂ. સંત ભાનુમા કક્કડનો તાજેતરમાં દેહવિલય યેલ છે. આ અંગેના સમાચાર મળતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તેમના નિવાસ સને ગયેલ અને સ્વર્ગસ્ને ભાવાંજલિ આપીને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. રાજકોટના ભાવિકોને ભાનુમાએ સદાચાર અને સેવાનો માર્ગ ચિંધ્યો હતો. ભાવિકોને સંતમાતાની ખોટ હંમેશા રહેશે તેમ મુખ્યમંત્રીએ કહી સાંત્વના પાઠવી હતી.

આ ઉપરાંત ગુજરાત અને દેશમાં મંડપ, ડેકોરેશન ક્ષેત્રે ટોચનું નામ ધરાવતા રાજકોટના પરમાર કિશોર મંડપ સર્વીસવાળા વિજયભાઇ એચ. પરમારનું તાજેતરમાં દુ:ખદ અવસાનના સમાચાર મળતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્વ. વિજયભાઇ પરમારના નિવાસ સને ગયેલ અને સ્વર્ગસ્ને શોકાંજલિ આપી પરિવારજનોને સાંત્વના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.