Abtak Media Google News

બે મોઢાની વાત કરનારી કોંગ્રેસને ગુજરાતની જનતા નેસ્તનાબુદ કરી દેશે: ભાજપ પ્રદેશ પ્રવકતા

પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ દ્વારા કેરળમાં કરવામાં આવેલ ગૌ-માતાની હત્યા અને પછી જાહેરમાં ગૌ-માંસની મીજબાનીની ઘટનાને કારણે સમગ્ર દેશની જનતામાં ઉભા યેલા પ્રચંડ જન આક્રોશને ડાઈવર્ટ કરવા કોંગ્રેસ નવા-નવા પાયા વિહોણા મુદ્દા ઉભા કરી ગુજરાતના આંટા-ફેરા કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતની પ્રગતિ, પ્રતિષ્ઠાના સુકાની બન્યા છે. વિશ્વના દેશો સો સંબંધો વધુ મજબૂત બને તેના માટે વિશ્વ પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ટાર્ગેટ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવા માટે પાયા વિહોણા આક્ષેપો કરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૩ વર્ષના શાસનકાળમાં કોંગ્રેસ અને વિરોધીઓ કેન્દ્ર સરકાર પર એક પણ આક્ષેપ લગાડી શક્યા ની. ૧૨ લાખ કરોડનો ભ્રષ્ટાચાર આચરીને ભારતને વિશ્વમાં કોંગ્રેસે બદનામ કરેલ હતું.

કોંગ્રેસને જડબાતોડ જવાબ આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, ભારતનો સરેરાશ જીડીપી ૭.૧ ટકા છે ત્યારે કોંગ્રેસ છેલ્લા ૩ મહિનાના જીડીપીની ખોટી વાતો રજૂ કરે છે. વિશ્વ કક્ષાએ ભારતનું ર્અતંત્ર સૌી મજબૂત અને વેગવંતા ર્અતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફોરેન રીઝર્વ અને એફ.ડી.આઈ. એટલે કે ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ટોચ પર છે અને નાણાંકીય ખાધ અને મોંઘવારી સૂચકાંકમાં નોંધપાત્ર ઘટાડો યો છે. ૭.૫ કરોડ યુવાનોને ૩.૧૫ લાખ કરોડની લોન કી રોજગારી પૂરી પાડવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પણ ગુજરાતે વિકાસના નવા સોપાનો સર કર્યા છે. સેવા સેતુ, પ્રગતિ સેતુ કાર્યક્રમો કી ૫૦ લાખ ૭ હજાર લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્ળ પર જ નિરાકારણ કરવામાં આવ્યું છે, તે એક ઐતિહાસિક બાબત બની રહી છે. હમણાં જ યોજાયેલ એક કાર્યક્રમમાં ૧૮ હજારી વધુ લોકોને એક જ દિવસે પોલીસ ભરતીના નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. ૬૭ હજાર જેટલી સરકારી નોકરીઓ આપવાનું કામ ભાજપાની ગુજરાત સરકારે કર્યું છે અને છેલ્લા બે મહિનામાં યોજાયેલા રોજગારી મેળા કી ૧ લાખ ૯ હજારી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

ભાજપા શાસિત ગુજરાતમાં ૧૦ ટકા ર્આકિ અનામતની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પહેલાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ર્આકિ અનામત લાગુ કરે પછી ગુજરાતમાં ૨૦ ટકા અનામતની વાતો કરે. કોંગ્રેસ ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે, ગુજરાતની શાંતિપ્રિય પ્રજા વચ્ચે વર્ગ વિગ્રહો ાય તેવા પ્રયાસ કરી રહી છે. આવી બે મોંઢાની વાત કરનારી કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે અને હવે ગુજરાતની જનતા કોંગ્રેસને બુ કક્ષાએી નેસ્તનાબૂદ કરીને ભાજપાને ૧૫૦ી વધુ બેઠકો પર વિજય અપાવીને સેવા કરવાનો મોકો ફરીી ચોક્કસ આપશેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.