Abtak Media Google News

સેલવાસમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ કે 25 નવેમ્બર 1949 ના દિવસે ભારતમાં સંવિધાન ની રચના થઈ અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે તેનો અમલ થયો.

સેલવાસ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સુરત સિંહ ની અધ્યક્ષતામાં કરવામાં આવેલી સંવિધાન દિવસની ઉજવણીમાં તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.  અને તમામ કર્મચારીઓએ વેબ પોર્ટલ પર જઈને પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને આ યોજનાનું મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા રાજભાષા અને અંગ્રેજીમાં સંવિધાન ના વાંચન માટે રીડ પ્રિયેબલ ડોટ નિક યિફમા eadpreamble.nic.in A“¡ constitution quiz nic.in  ની રચના કરવામાં આવી છે આ ઓનલાઈન વેબસાઈટ પર પ્રશ્નોતરી ની ક્વિઝ પણ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.