Abtak Media Google News

દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ ફરમાનને વ્હોરા કોમના અનુયાયીઓ અને ખાસ કરીને નાના બાળકોએ મો ચડાવી લીધુ છે અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્કશોપ યોજાયા હતા. તમાકુની કુટેવમાંી મુકત વા સૈયદના સાહેબે મધનું સેવન કરવાનો નુસ્ખો બતાવ્યો છે તેમજ ડોકટરની મદદી અને કાઉન્સીલીંગ દ્વારા વ્યસન મુકત ઈ શકાય છે. વ્યસનને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે અને વ્યસની સમાજ માનસીક, ર્આકિ અને સામાજિક દ્રષ્ટીકોણી નબળો પડે છે. (તસવીર: કેવિન નિમાવત)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.